લોકડાઉનનો સમય વધારવાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું મહત્વનું નિવદેન

|

Sep 30, 2020 | 5:17 PM

લોકડાઉનને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મહત્વનું નિવેદન કર્યુ છે. તેમને કહ્યું કે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનું કોઈ આયોજન નથી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ લોકડાઉન વધારવાના અહેવાલોને નકાર્યા છે. ઉલ્લેખનીય છે છે સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

લોકડાઉનનો સમય વધારવાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું મહત્વનું નિવદેન

Follow us on

લોકડાઉનને લઈને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મહત્વનું નિવેદન કર્યુ છે. તેમને કહ્યું કે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનું કોઈ આયોજન નથી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ લોકડાઉન વધારવાના અહેવાલોને નકાર્યા છે. ઉલ્લેખનીય છે છે સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે હવામાં કર્યુ ફાયરિંગ

Published On - 6:08 am, Mon, 30 March 20

Next Article