‘નિવાર’ વાવાઝોડાને લઈ તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાઓ રહેશે

વાવાઝોડું નિવાર આગામી કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમિલનાડુ અને પોંડ્ડીચેરીની વચ્ચે ટકરાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. ત્યારે તમિલનાડુના મુખ્યપ્રધાને કહ્યું કે નિવાર વાવાઝોડાના કારણે ચેન્નાઈ, વેલ્લોર, કુડ્ડલોર, વિલુપ્પુરમ, નાગપટ્ટિનમ સહિત તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી જાહેર રજાઓ રહેશે. ત્યારે રેલવેએ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઘણી ટ્રેનો ડાઈવર્ટ કરી દીધી […]

'નિવાર' વાવાઝોડાને લઈ તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાઓ રહેશે
Follow Us:
| Updated on: Nov 25, 2020 | 6:33 PM

વાવાઝોડું નિવાર આગામી કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમિલનાડુ અને પોંડ્ડીચેરીની વચ્ચે ટકરાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. ત્યારે તમિલનાડુના મુખ્યપ્રધાને કહ્યું કે નિવાર વાવાઝોડાના કારણે ચેન્નાઈ, વેલ્લોર, કુડ્ડલોર, વિલુપ્પુરમ, નાગપટ્ટિનમ સહિત તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી જાહેર રજાઓ રહેશે. ત્યારે રેલવેએ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઘણી ટ્રેનો ડાઈવર્ટ કરી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર, જાણો, વાંચો અને કરો એપ્લાય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">