વડોદરાઃ લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયા યાત્રાળુઓ, હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે સરકારને અપીલ

|

Mar 26, 2020 | 11:51 AM

દેશભરમાં લોકડાઉન છે ત્યારે અનેક લોકો બહાર ફસાયા છે. વડોદરાના છાણી ગામના 22થી વધારે લોકો હરિદ્વારમાં ફસાયા છે. યાત્રાળુઓ 26 તારીખે વતન પરત ફરવાના હતા. તેની વચ્ચે લોકડાઉન થતા હાલ તમામ લોકો ગુજરાત ભવનમાં રોકાયા છે. જેમાં 15થી વધારે સિનિયર સિટિઝન છે તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ દવાને લઇને મુખ્યપ્રધાન અને સાસંદને મદદ કરવા […]

વડોદરાઃ લોકડાઉન વચ્ચે હરિદ્વારમાં ફસાયા યાત્રાળુઓ, હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે સરકારને અપીલ

Follow us on

દેશભરમાં લોકડાઉન છે ત્યારે અનેક લોકો બહાર ફસાયા છે. વડોદરાના છાણી ગામના 22થી વધારે લોકો હરિદ્વારમાં ફસાયા છે. યાત્રાળુઓ 26 તારીખે વતન પરત ફરવાના હતા. તેની વચ્ચે લોકડાઉન થતા હાલ તમામ લોકો ગુજરાત ભવનમાં રોકાયા છે. જેમાં 15થી વધારે સિનિયર સિટિઝન છે તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ દવાને લઇને મુખ્યપ્રધાન અને સાસંદને મદદ કરવા અપીલ કરાઈ છે. સાથે જ હરિદ્વારથી પ્રશાસન મદદ કરે તે માટે અપીલ કરી છે.

આ પણ વાંચો: કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત સાથે મોતનો આંકડો 3 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article