Gujarati NewsNationalMigrants train lost its way reached karnataka instead of bihar train bihar na badle karnataka pahochi gyi railway ni bedarkaari jano vigat
રેલવે વિભાગનો વધુ એક ધબડકો, જે ટ્રેન બિહાર જવાની હતી તે પહોંચી ગઈ કર્ણાટક!
શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જો કે રેલવે તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જ્યાં ટ્રેનને જવાનું હોય છે તે ડેસ્ટિનેશનથી ટ્રેન અલગ જ રાજ્યમાં પહોંચી જાય છે. વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. સુરતથી મજૂરોને લઈને જે ટ્રેન બિહાર જવાની હતી તે કર્ણાટક પહોંચી ગઈ. જો કે આ ઘટનાને લઈને […]
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow us on
શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જો કે રેલવે તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જ્યાં ટ્રેનને જવાનું હોય છે તે ડેસ્ટિનેશનથી ટ્રેન અલગ જ રાજ્યમાં પહોંચી જાય છે. વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. સુરતથી મજૂરોને લઈને જે ટ્રેન બિહાર જવાની હતી તે કર્ણાટક પહોંચી ગઈ. જો કે આ ઘટનાને લઈને નવ દિવસ સુધી મજુરો પોતાનો વતન પહોંચી શક્યા નહોતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો