રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ, CM યોગી આદિત્યનાથે મથુરા DMને કર્યો ફોન

|

Sep 20, 2020 | 11:08 PM

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં નૃત્ય ગોપાલદાસ મથુરામાં છે. આગ્રાના સીએમઓ અને તમામ ડૉક્ટર્સ નૃત્ય ગોપાલદાસની સારવાર કરવા માટે પહોંચી ગયા છે. તેમને ઓક્સીજન આપવામાં આવ્યો છે. Web Stories View […]

રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ કોરોના પોઝિટીવ, CM યોગી આદિત્યનાથે મથુરા DMને કર્યો ફોન

Follow us on

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નૃત્ય ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં નૃત્ય ગોપાલદાસ મથુરામાં છે. આગ્રાના સીએમઓ અને તમામ ડૉક્ટર્સ નૃત્ય ગોપાલદાસની સારવાર કરવા માટે પહોંચી ગયા છે. તેમને ઓક્સીજન આપવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલદાસની સારવારને લઈ મથુરાના જિલ્લાધિકારી સાથે વાત કરી છે. મુખ્યપ્રધાને મેદાંતા હોસ્પિટલના ડૉક્ટર નરેશ ત્રેહાન સાથે પણ વાત કરી અને નૃત્ય ગોપાલદાસને જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા. તમને જણાવી દઈએ કે નૃત્યગોપાલ દાસ શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં સામેલ થવા માટે મથુરા ગયા હતા. જન્મોત્સવ પછી તે સ્ટેટ બેન્ક સ્થિત રામમંદિર પર રોકાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:50 am, Thu, 13 August 20

Next Article