લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે, 22મેના રોજ આ જગ્યાએ થશે મતદાન, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય

અમૃતસર લોકસભા સીટની વિધાનસભા હલકા રાજાસાંસીના મતદાન મથક નંબર-123માં ચૂંટણી પંચે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. આ મતદાન 22મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન મથક પર લાગેલા વેબકાસ્ટ કેમેરાથી જાણકારી મળી છે કે આ મતદાન મથક પર ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. મતની પ્રાઈવસીનું […]

લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે, 22મેના રોજ આ જગ્યાએ થશે મતદાન, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય
Follow Us:
| Updated on: May 21, 2019 | 2:09 AM

અમૃતસર લોકસભા સીટની વિધાનસભા હલકા રાજાસાંસીના મતદાન મથક નંબર-123માં ચૂંટણી પંચે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. આ મતદાન 22મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન મથક પર લાગેલા વેબકાસ્ટ કેમેરાથી જાણકારી મળી છે કે આ મતદાન મથક પર ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. મતની પ્રાઈવસીનું ઉલ્લંઘન થયું છે. મતદાર કમ્પાર્ટમેન્ટમાં એકથી વધારે વ્યક્તિઓ જોવા મળ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ સંદર્ભમાં કોઈ પણ રાજકીય પાર્ટીએ કોઈ ફરિયાદ કરી નથી પણ આ સમગ્ર મામલો રાજ્યના ચૂંટણી અધિકારીએ ધ્યાનમાં લીધો હતો. મુખ્ય ચૂંટણી અધિકારીએ આ બૂથની ચૂંટણી રદ કરી દીધી છે. બૂથમાં કોઈ ઝઘડો થયો નથી પણ મત આપવાની ગોપનીયતાનો ભંગ થયો છે.

આ પણ વાંચો: ચંદ્રબાબુ નાયડુ તમામ પાર્ટીના નેતાને મળી રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં માયવતી અને અખિલેશ વચ્ચે 1 કલાકની આ બેઠક, જાણો શું છે ગેમપ્લાન

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">