INX કેસ મામલે પિતા પી.ચિદમ્બરમની ધરપકડ પર પુત્ર કાર્તિ ચિદમ્બરમે શું આપ્યુ નિવેદન!

|

Aug 22, 2019 | 3:53 AM

INX મીડિયા મામલે CBIએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપક્ડ કરી લીધી છે. તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે આ મામલે કહ્યું કે બદલાની અને દુર્ભાવનાની કાર્યવાહી છે. આ ધરપક્ડ બદલાની ભાવનાથી કરેલી નિંદનીય કાર્યવાહી છે. આ માત્ર રાજકીય ઉદ્દેશથી કરવામાં આવ્યું છે. તેની કોઈ જરૂરીયાત નહતી. કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે આ માત્ર ટીવી પર બતાવવા […]

INX કેસ મામલે પિતા પી.ચિદમ્બરમની ધરપકડ પર પુત્ર કાર્તિ ચિદમ્બરમે શું આપ્યુ નિવેદન!

Follow us on

INX મીડિયા મામલે CBIએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપક્ડ કરી લીધી છે. તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે આ મામલે કહ્યું કે બદલાની અને દુર્ભાવનાની કાર્યવાહી છે. આ ધરપક્ડ બદલાની ભાવનાથી કરેલી નિંદનીય કાર્યવાહી છે. આ માત્ર રાજકીય ઉદ્દેશથી કરવામાં આવ્યું છે. તેની કોઈ જરૂરીયાત નહતી.

કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે આ માત્ર ટીવી પર બતાવવા અને કોંગ્રેસ પાર્ટી અને પૂર્વ નાણામંત્રી અને પૂર્વ ગૃહમંત્રીની ઈમેજ ખરાબ કરવા માટે કરવામાં આવ્યું છે. અમે રાજકીય અને કાયદાકીય રીતે આ લડાઈ લડીશું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પૂર્વ નાણામંત્રીના પુત્ર કાર્તિ પણ INX મીડિયા મની લોન્ડ્રિંગ મામલે આરોપી છે. તેમને બુધવારે રાત્રે આરોપ લગાવ્યો હતો કે ધરપકડનું આ નાટક માત્ર કલમ 370થી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું રહ્યું છે. કાર્તિ ચિદમ્બરમે આ મામલે CBI દ્વારા તેમની પુછતાછને યાદ કરતા કહ્યું કે CBIએ તેમને ઘણી વખત બોલાવ્યા અને દરેક વખતે લગભગ 10 કલાક સુધી તપાસ એજન્સીની ઓફિસમાં પુછતાછ કરવામાં આવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે ધરપક્ડ સરકારમાં કોઈને સંતુષ્ટ કરવા માટે કરવામાં આવી છે. આ પહેલા કાર્તિએ ટ્વિટ દ્વારા કહ્યું કે તપાસ એજન્સીઓએ ઘણાં લોકોના આનંદ માટે મનોરંજન ડ્રામા રચ્યો. તેમને એ વાતથી ઈનકાર કર્યો કે દિલ્હી સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ થયા પછી તેમના પિતા મંગળવાર રાતથી ફરાર હતા. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને કોઈ રાહત મળી નથી.

આ પણ વાંચો: પી.ચિદમ્બરમ જે CBI બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન હતા, તે બિલ્ડિંગમાં જ રાત પસાર કરવી પડી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article