Karnataka: રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- ભાજપ કર્ણાટકના લોકો પાસેથી ચોરી કરી રહી છે

કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાના 75માં જન્મદિવસની ઉજવણીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે, હું કોઈના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપતો નથી પરંતુ સિદ્ધારમૈયા સાથે મારો ખાસ સંબંધ હોવાથી અહીં આવ્યો છું.

Karnataka: રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- ભાજપ કર્ણાટકના લોકો પાસેથી ચોરી કરી રહી છે
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 6:29 PM

કર્ણાટકના (Karnataka) પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના 75માં જન્મદિવસના ખાસ અવસર પર દાવણગેરેમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે બધા જોઈ શકો છો કે કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચારનું સ્તર કેટલું છે. તેઓ બસવન્નાજીની મૂર્તિ સામે માથું નમાવે છે અને પછી કર્ણાટકના લોકો પાસેથી ચોરી કરે છે. બસવન્નાએ ક્યાં કહ્યું કે તમારે ચોરી કરવી જોઈએ? રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે કર્ણાટકની સંસ્કૃતિ, ભાષા અને પરંપરાઓમાં વિશ્વાસ કરીએ છીએ. અમારા માટે તમારી ભાષા, સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસ ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે માનીએ છીએ કે તમામ ભાષાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિઓ ભારતનું નિર્માણ કરે છે.

સિદ્ધારમૈયા સાથે ખાસ સંબંધ છે: રાહુલ ગાંધી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દાવણગેરેમાં કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાના 75માં જન્મદિવસની ઉજવણીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કોઈના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપતો નથી પરંતુ સિદ્ધારમૈયા સાથે મારો ખાસ સંબંધ હોવાથી અહીં આવ્યો છું. તેમણે કર્ણાટકની અગાઉની સરકાર જે રીતે ચલાવી તેની હું પ્રશંસા કરું છું. તેમણે કહ્યું કે, કર્ણાટકને સિદ્ધારમૈયાના નેતૃત્વમાં દિશા મળી અને તે સરકાર કર્ણાટકના લોકો માટે વિઝન ધરાવે છે.

જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે કર્ણાટક પહોંચ્યા છે. કર્ણાટક પહોંચ્યા પછી, રાહુલ ગાંધીએ ચિત્રદુર્ગના શ્રી મુરુગા મઠમાં ડો. શ્રી શિવમૂર્તિ મુરુગા શરણરુ પાસેથી લિંગાયત સમુદાયને આપવામાં આવેલી દીક્ષા લીધી. આ દીક્ષા ખાસ આ સમુદાયના લોકોને આપવામાં આવે છે. દીક્ષા લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ઘણા સમયથી ગુરુ બસવન્નાજી સાથે જોડાયેલી માહિતી મેળવી રહ્યો છું અને તેમના વિશે વાંચું છું. આજે હું અહીં હાજર છું તે મારા માટે સન્માનની વાત છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">