AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ગૌહત્યા પર નિવેદન આપીને ફસાયા સિદ્ધારમૈયાના મંત્રી, ભાજપના કાર્યકરો ગાય સાથે રસ્તા પર ઉતર્યા

Karnataka: ભાજપના કાર્યકરોએ કે વેંકટેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપે કર્ણાટક સરકાર પર તેની 5 ગેરંટી યોજનાઓનો અત્યાર સુધી અમલ ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

Karnataka: ગૌહત્યા પર નિવેદન આપીને ફસાયા સિદ્ધારમૈયાના મંત્રી, ભાજપના કાર્યકરો ગાય સાથે રસ્તા પર ઉતર્યા
Karnataka
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 2:40 PM
Share

Karnataka: કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારના મંત્રી વેંકટેશ દ્વારા ગૌહત્યાને લઈને આપેલા નિવેદનને કારણે રાજકીય પારો ઊંચકાયો છે. ભાજપના કાર્યકરોએ મંગળવારે મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો હતો. ભાજપના કાર્યકરો ગાયો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. વેંકટેશે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ‘જો ભેંસોને મારી શકાય છે તો ગાયોને મારવામાં શું વાંધો છે?’

કે વેંકટેશના નિવેદન સામે ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા

કે વેંકટેશના આ નિવેદનના વિરોધમાં બેંગલુરુમાં ભાજપના કાર્યકરો ગાયો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ કે વેંકટેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપે કર્ણાટક સરકાર પર તેની પાંચ ગેરંટી યોજનાઓનો અત્યાર સુધી અમલ ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ અંગે ભાજપે બેંગલુરુમાં ધરણા પણ કર્યા હતા.

કોંગ્રેસ સરકાર ગૌહત્યા કાયદામાં સુધારો કરી શકે છે

જણાવી દઈએ કે કર્ણાટકની ભાજપ સરકારે વર્ષ 2021માં ગૌહત્યા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. હવે કર્ણાટક સરકાર આ કાયદામાં સુધારો કરવા વિચારી રહી છે. રાજ્યના પશુપાલન મંત્રી કે. વેંકટેશના નિવેદનથી પણ આ વાતનો સંકેત મળે છે. કે વેંકટેશે કહ્યું કે ખેડૂતો વૃદ્ધ પશુઓને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">