સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

મુંબઈની નાયર હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી છે. સિનિયર મહિલા તબીબોના ત્રાસથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 23 વર્ષિય પાયલ તડવીએ પોતાની ત્રણ સિનિયર ડોક્ટરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય મહિલા તબીબ જાતિવાચક ટિપ્પણી કરીને પણ તેને હેરાન […]

સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:08 AM

મુંબઈની નાયર હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી છે. સિનિયર મહિલા તબીબોના ત્રાસથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 23 વર્ષિય પાયલ તડવીએ પોતાની ત્રણ સિનિયર ડોક્ટરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય મહિલા તબીબ જાતિવાચક ટિપ્પણી કરીને પણ તેને હેરાન પરેશાન કરતી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચોઃ સુરતની આગ હજુ બૂઝાઈ નથી ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર સળગી ઉઠી, ફાયર સેફ્ટીને લઈને ઉભા થયા પ્રશ્નો

ડૉ. હેમા અહુજા, ભક્તિ અહીરે અને અંકિતા ખંડેલવાલ કામના નામે તેની પજવણી કરતા હોવાનો આરોપ લાગ્યો છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. મૃતક પાયલના પરિવારે હોસ્પિટલ તંત્રને મોત માટે જવાબદાર ગણાવ્યું છે. પરિવારનો આક્ષેપ છે કે, તેમણે અગાઉ બેથી ત્રણ વાર આ મુદ્દે ફરિયાદ કરી હતી.. તેમ છતા પાયલની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરાઈ નહીં. હાલ તો આરોપી ત્રણેય મહિલા તબીબ ફરાર છે. જેમને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">