Gujarati NewsNationalJanta curfew goair suspends all flights for march 22 pm modi na janta curfew na samarthan ma go air airlines e lidho aa mahatvapurn nirnay
દેશમાં અને સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરની વચ્ચે ગો-એર એરલાઈન્સ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જનતા કર્ફ્યુને લઈને ગો-એર એરલાઈન્સે રવિવારે તમામ પ્રકારની ફલાઈટો રદ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં એરલાઈન્સે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે […]
GoAir IPO
Follow us on
દેશમાં અને સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરની વચ્ચે ગો-એર એરલાઈન્સ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જનતા કર્ફ્યુને લઈને ગો-એર એરલાઈન્સે રવિવારે તમામ પ્રકારની ફલાઈટો રદ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં એરલાઈન્સે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.