VIDEO: જાણો બંધારણીય દિવસથી જોડાયેલી ઘણી રોચક વાતો
26 નવેમ્બરે ભારતની બંધારણીય સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું. જે 1950માં લાગુ થયું હતું. ત્યારે 2015માં ભારત સરકારે બંધારણીય મૂલ્યોને વધારવા માટે દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણીય દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. ત્યારે જાણો આપણા બંધારણ વિશે જોડાયેલી ઘણી રોચક વાતો. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું […]
Follow us on
26 નવેમ્બરે ભારતની બંધારણીય સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું. જે 1950માં લાગુ થયું હતું. ત્યારે 2015માં ભારત સરકારે બંધારણીય મૂલ્યોને વધારવા માટે દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણીય દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. ત્યારે જાણો આપણા બંધારણ વિશે જોડાયેલી ઘણી રોચક વાતો.