દેશ અને ગુજરાતની સરહદ માટે મહત્વનો નિર્ણય, જામનગર એરફોર્સમાં નવી રડાર સિસ્ટમ માટે જમીન ફાળવાઈ

|

Jun 24, 2020 | 12:42 PM

ચીન અને પાકિસ્તાન સરહદે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો. જામનગર એરફોર્સ સ્ટેશનમાં નવી રડાર સિસ્ટમ માટે 1400 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણયથી દેશ અને ગુજરાતની સરહદ વધુ મજબૂત બનશે. જામનગરમાં અનેક મહત્વની રિફાઈનરી અને ઉદ્યોગો આવેલા છે. આ મહત્વના મથકોની રક્ષા માટે આધુનિક રડાર […]

દેશ અને ગુજરાતની સરહદ માટે મહત્વનો નિર્ણય, જામનગર એરફોર્સમાં નવી રડાર સિસ્ટમ માટે જમીન ફાળવાઈ

Follow us on

ચીન અને પાકિસ્તાન સરહદે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો. જામનગર એરફોર્સ સ્ટેશનમાં નવી રડાર સિસ્ટમ માટે 1400 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી. રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણયથી દેશ અને ગુજરાતની સરહદ વધુ મજબૂત બનશે. જામનગરમાં અનેક મહત્વની રિફાઈનરી અને ઉદ્યોગો આવેલા છે. આ મહત્વના મથકોની રક્ષા માટે આધુનિક રડાર સિસ્ટમ લગાવવામાં આવશે.

આ પણ વાંચો: RBIની દેખરેખમાં આવશે 1540 સહકારી બેંક, જાણો કેન્દ્રીય કેબિનેટએ ક્યાં ક્યાં નિર્ણયો કર્યા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article