AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J&K : પુલવામા હુમલા માફક ફરી એક વખત CRPFના જવાનોને કરવામાં આવ્યા ટાર્ગેટ, બનિહાલ ટનલની પાસે કારમાં થયો વિસ્ફોટ

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર બનિહાલની પાસે એક કારમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ જે કારમાં થયો તે કારની નજીકથી ભારતીય સુરક્ષા જવાનોનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો. આ CRPFના કાફલાની 6-7 બસો હતી અને અંદાજીત 40 જવાનો તેમાં સવાર હતા. હાલમાં આ સૈનિકો ત્યાંથી નીકળી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીર હાઈવે પર આવેલી […]

J&K : પુલવામા હુમલા માફક ફરી એક વખત CRPFના જવાનોને કરવામાં આવ્યા ટાર્ગેટ, બનિહાલ ટનલની પાસે કારમાં થયો વિસ્ફોટ
| Updated on: Mar 30, 2019 | 9:03 AM
Share

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર બનિહાલની પાસે એક કારમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ જે કારમાં થયો તે કારની નજીકથી ભારતીય સુરક્ષા જવાનોનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો. આ CRPFના કાફલાની 6-7 બસો હતી અને અંદાજીત 40 જવાનો તેમાં સવાર હતા. હાલમાં આ સૈનિકો ત્યાંથી નીકળી ચુક્યા છે.

જમ્મુ-કાશ્મીર હાઈવે પર આવેલી બનિહાલ ટનલની પાસેના રહેણાંક વિસ્તારથી દૂર એક સેન્ટ્રો કાર ઊભી રહી હતી. જ્યારે સીઆરપીએફનો કાફલો નજીક આવી રહ્યો હતો ત્યારે આ કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થયો ત્યારે કારમાં કોઈ નહોતું. કારનો ડ્રાઈવર ત્યાં હાજર ન હોવાથી સુરક્ષા એજન્સીઓને શંકા ગઈ હતી. હાલમાં ડ્રાઈવર ફરાર છે.

સીઆરપીએફ પાસેથી મળેલી જાણકારી મુજબ તપાસ દરમિયાન કારનું સિલેન્ડર ફાટવાના કારણે ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. સીઆરપીએફ જવાનોનો કાફલો કારથી ઘણો દુર હતો. વિસ્ફોટ ઘણો ભયાનક હોવાથી દૂર હોવા છતાં પણ સીઆરપીફની એક બસને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું અને બસના કાચ પણ તૂટી ગયા હતા. આ વિસ્ફોટમાં સીઆરપીએફના જવાન કે કોઈ સામાન્ય નાગરિક ઘાયલ થયા નથી. હાલમાં સુરક્ષાદળોએ સંપૂર્ણ વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : IPL-2019: મેદાનમાં રમતાં ખેલાડીઓ કરતાં પણ વધુ લોકપ્રિય બની રહી છે ‘ઝિવા ધોની’, ફરી સામે આવ્યો ક્યૂટ વીડિયો

અહીં ઉલ્લેખનીય છે કે ગઈ 14 ફેબ્રુઆરીએ પુલવામાં જબરજ્સ્ત વિસ્ફોટ થયો હતો. આરડીએક્સથી ભરેલી એક કારે સીઆરપીફની બસ સાથે ટક્કર મારી હતી. આ આતંકી હુમલામાં 40 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ગૃહમંત્રાલયે એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. તે મુજબ સુરક્ષા જવાનોનો કાફલો જ્યાંથી પસાર થતો હોય ત્યાં આવાગમન બંધ કરી દેવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
g clip-path="url(#clip0_868_265)">