નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગુજરાતના IPS અધિકારીને કરાયા બરતરફ, આ કેસમાં નહોતું કર્યું યોગ્ય કર્તવ્યનું પાલન

|

Jun 07, 2019 | 3:14 PM

બિલ્કિસ બાનો કેસમાં એક આઈપીએસ અધિકારીને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે બિલ્કિસ બાનો કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે જેને લઈને આઈપીએસ અધિકારીને બરતરફ કરાયા છે.   Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, […]

નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગુજરાતના IPS અધિકારીને કરાયા બરતરફ, આ કેસમાં નહોતું કર્યું યોગ્ય કર્તવ્યનું પાલન

Follow us on

બિલ્કિસ બાનો કેસમાં એક આઈપીએસ અધિકારીને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે બિલ્કિસ બાનો કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે જેને લઈને આઈપીએસ અધિકારીને બરતરફ કરાયા છે.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

TV9 Gujarati

 

2002ના વર્ષમાં બિલ્કિસ બાનો કેસમાં આઈપીએસ આર એસ ભગોરાને તેમની નિવૃત્તિના એક દિવસ પહેલાં જ બરતરફ કરી દેવાયા છે. આર એસ ભગોરા 31 મેના રોજ પોતાની નોકરીમાંથી રિટાયર્ડ થવાના હતા અને કેન્દ્ર ગૃહ મંત્રાલયના આદેશથી તેમને એક દિવસ પહેલાં જ બરતરફ કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો અને તેને લઈને સરકાર દ્નારા કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો:  જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

બિલ્કિસ બાનોની સાથે 3 માર્ચ,2002ના રોજ સામૂહિક બળાત્કાર ગુજરાતમાં થયો હતો. જેમાં બિલ્કિસ બાનોના પરિવારના   7 લોકો માર્યા ગયા હતા અને તેમાં બિલ્કિસ બાનો જાન બચાવીને નીકળવામાં સફળ રહ્યાં હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણીમાં 50 લાખ રુપિયા આપવાનો ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો. વધુમાં બિલ્કિસ બાનોને સરકારી નોકરી આપવાની સાથે જવાબદાર અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. જેમાં સરકારે આઈપીએસ ભગોરા ઉપરાંત દાહોદના ડોક્ટર દંપતી અરુણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને બરતરફ કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બિલ્કિસ બાનોની સાથે સામૂહિક બળાત્કાર કેસમાં અધિકારીઓ જેને પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નહીં તેને પર કાર્યવાહી કરવામાં આવી. જેમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી આર એસ ભગોરાને પણ બરતરફ  કરી દીધા છે. પોતાની ફરજ યોગ્ય રીતે બિલ્કિસ બાનો કેસમાં ન નિભાવવા બદલ આઈપીએસ અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થવાના એક દિવસ પહેલાં જ બરતરફ થવાનો વારો આવ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article