કોરોના વાઈરસનો હાહાકાર, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9 લાખને પાર

|

Sep 25, 2020 | 1:11 PM

ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો હવે 9 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે 23,500થી વધારે લોકોના અત્યાર સુધી કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 9,06,423 કેસ નોંધાયા છે, જેમાં 3,10,786 કેસ એક્ટિવ છે અને 5,71,526 કેસ રિક્વર થઈ ચૂક્યા છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન […]

કોરોના વાઈરસનો હાહાકાર, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9 લાખને પાર

Follow us on

ભારતમાં કોરોના સંક્રમિતનો આંકડો હવે 9 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે 23,500થી વધારે લોકોના અત્યાર સુધી કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 9,06,423 કેસ નોંધાયા છે, જેમાં 3,10,786 કેસ એક્ટિવ છે અને 5,71,526 કેસ રિક્વર થઈ ચૂક્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 2,60,924 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 1,05,638 એક્ટિવ કેસ છે અને 1,44,507 કેસ રિક્વર થઈ ચૂક્યા છે. ત્યારે તમિલનાડુમાં 1,42,798 કેસ નોંધાયા છે. ત્યારે દિલ્હીમાં 1,13,740 કેસ, ગુજરાતમાં 42,808 કેસ અને કર્ણાટકમાં 41,581 કેસ નોંધાયા છે. ત્યારે દેશમાં સૌથી ઓછા કેસ અરૂણપ્રદેશમાં 360 કેસ, મેઘાલયમાં 316 કેસ, મિઝોરમમાં 231 કેસ અને સિક્કિમમાં 166 કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:48 pm, Mon, 13 July 20

Next Article