BUDGET 2020 : નોકરીયાત વર્ગે માટે નવા કર માળખામાં મોટો ફેરફાર, વાંચો વિગત

|

Feb 01, 2020 | 3:02 PM

નવા બજેટની જાહેરાત થઈ ગયી છે. ધીમેધીમે તમામ વિશ્લેષણો સામે આવી રહ્યાં છે અને તેના આધારે નક્કી કરાઈ રહ્યું છે કે કોને ફાયદો થશે અને કોને નુકસાન? જે લોકો નોકરી કરે છે તેને લઈને બજેટમાં એક મોટી ખબર સામે આવી છે. પહેલાં એવું થતું હતું કે PFની રકમ હોય તો તેને ટેક્સમાં 80C અને 80D […]

BUDGET 2020 : નોકરીયાત વર્ગે માટે નવા કર માળખામાં મોટો ફેરફાર, વાંચો વિગત

Follow us on

નવા બજેટની જાહેરાત થઈ ગયી છે. ધીમેધીમે તમામ વિશ્લેષણો સામે આવી રહ્યાં છે અને તેના આધારે નક્કી કરાઈ રહ્યું છે કે કોને ફાયદો થશે અને કોને નુકસાન? જે લોકો નોકરી કરે છે તેને લઈને બજેટમાં એક મોટી ખબર સામે આવી છે. પહેલાં એવું થતું હતું કે PFની રકમ હોય તો તેને ટેક્સમાં 80C અને 80D હેઠળ અમુક રાહત આપવામાં આવતી હતી. તેમાં મોટો સુધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

આ પણ વાંચો :   BUDGET 2020 : જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી કઈ વસ્તુઓના વધશે ભાવ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જાણો શું થયો ફેરફાર?

બજેટ 2020ની જાહેરાત બાદ જો તમે પીએફમાં રોકાણ કરી રહ્યાં છો તો પણ તમને ઈનકમ ટેક્ષ ભરતી વખતે કોઈ જ રાહત આપવામાં આવશે નહીં. સરકારે નવી શરતો લાગુ પણ કરી છે અને જૂની શરતોમાં બદલાવ કર્યો છે. આમ ઈનકમ ટેક્ષમાં સેક્શન 80C, 80D, 24 જે રાહત આપવામાં આવતી હતી તેને ખતમ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પહેલાં એવું થતું કે સરકારની અમુક સંસ્થાઓમાં જો ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું તો ઉપર મુજબની ઈનકમ ટેક્ષ કલમમાં તેને છૂટ આપવામાં આવતી હતી. સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારી સેલેરી 5 લાખથી વધારે છે અને તમે નવી ટેક્સ પ્રણાલી મુજબ ટેક્સ ભરવા જઈ રહ્યાં છો તો તમને 80સી કલમ મુજબ એલઆઈસી, પીપીએફ, એનએસસી, યૂલિપ, ટ્યુશન ફી, મ્ચ્યુઅલ ફંડ એલએસએસ, હોમલોન, પેંશન ફંડ, બેંકોમાં ટર્મ ડિપોઝીટ, પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ સુધી થાપણ અને સુકન્યા સમુદ્ધિ યોજના વગરે જગ્યાએ નાણાના રોકાણ પર કોઈ જ ફાયદો આપવામાં આવશે નહીં. આમ કર બચાવવા માટે ઈન્સ્યોરન્સ પોલીસી ખરીદવામાં આવતી તેની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

 

જેની સેલેરી 5 લાખ વધારે છે તેના પર આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત અમુક ટકાવારી પણ સરકારે નક્કી કરી છે અને તેટલી જ રકમ વિવિધ સંસ્થાઓમાં રોકાણ કરી શકાશે. જો તેના કરતાં વધારે રોકાણ કરશો તો ટેક્સમાં જે રાહત આપવામાં આવતી હતી તે આપવામાં આવશે. જે લોકો મોટી રકમની કમાણી કરી છે તેના પર આ નિયમની સૌથી વધારે અસર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article