કોરોનાના સંક્રમણ વચ્ચે, શાળા-કોલેજ પુન: શરુ કરવાની અનેક રાજ્યોની કવાયત

માર્ચ મહિનાથી દેશમાં કોરોના વાયરસના કારણે સ્કૂલ -કોલેજો બંધ છે અને ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે . આ તમામ વચ્ચે દેશના ઘણા રાજ્યો એવા છે કે જાન્યુઆરી મહિનાથી શાળા- કોલેજ ખોલવાની તૈયારી કરી રહ્યા છે.   સૌ પ્રથમ વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટકના શિક્ષાપ્રધાન સુરેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10અને 12 […]

કોરોનાના સંક્રમણ વચ્ચે, શાળા-કોલેજ પુન: શરુ કરવાની અનેક રાજ્યોની કવાયત
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Dec 25, 2020 | 3:24 PM

માર્ચ મહિનાથી દેશમાં કોરોના વાયરસના કારણે સ્કૂલ -કોલેજો બંધ છે અને ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે . આ તમામ વચ્ચે દેશના ઘણા રાજ્યો એવા છે કે જાન્યુઆરી મહિનાથી શાળા- કોલેજ ખોલવાની તૈયારી કરી રહ્યા છે.

સૌ પ્રથમ વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટકના શિક્ષાપ્રધાન સુરેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10અને 12 ના વિર્ધાથીઓ માટે 1 જાન્યુઆરીથી શાળા ખોલવામાંં આવશે .  કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુરુપ શાળાઓ ખોલવામાં આવશે . શિક્ષકો શાળામાં પ્રવેશે તેના 72 કલાક પહેલા નેગેટિવ કોરોના રિપોર્ટ આપવો પડશે.જો કે વિધાર્થીઓ માટે કોવિડ રિપોર્ટ કરાવવો અનિવાર્ય નથી. જો કે કર્ણાટકના જ બીજેપીના નેતા તેમજ એમએલસી એ.એચ વિશ્વનાથે સરકારને ઉતાવળમાં શાળાઓ ન ખોલાવા માટે સૂચન કર્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ન માત્ર કર્ણાટક પરંતુ બિહાર સરકાર  પણ ધોરણ 9થી12 વિધાર્થીઓ માટે તેમજ કોલેજના વિધાર્થીઓ માટે  4 જાન્યુઆરીથી શાળા-કોલેજ ખોલવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અન્ય ધોરણના વિધાર્થીઓ માટે શાળા ખોલવાના નિર્ણય અંગે 18 જાન્યુઆરીના રોજ રિવ્યુ બેઠક કરવામાં આવશે ત્યારબાદ શાળાઓ ખોલવામાં અંગે નિર્ણય લેવામાં આવશે.

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા પર પૂણેમાં ધોરણ 9થી12 ના વિધાર્થીઓ માટે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 માર્ગદર્શિકાને અનુરુપ શાળાઓ ખોલવામાં આવશે.

ગુજરાત સરકાર પણ શાળાઓ ખોલવા અંગે વિચારણા કરી રહી છે. ગુજરાતના શિક્ષાપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે શાળાઓ ખોલવામાં આવશે પરંતુ તે અંગે નિર્ણય હાઇકમિટીની બેઠક બાદ કરવામાં આવશે.

ઘણા રાજયો શાળાઓ ખોલવાની તૈયારી કરી રહ્યા છે પરંતું દિલ્લી સરકારના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષાપ્રધાન મનીષ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે શાળાઓ ખોલવા અંગે હજુ કોઇ વિચાર નથી પરંતુ જુલાઇ-2021 પહેલા શાળાઓ ખોલવા અંગેનો કોઇ નિર્ણય નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">