AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં મોટી બેદરકારી, પોલિયો ડ્રોપની જગ્યાએ 12 બાળકોને પીવડાવી દીધા સેનેટાઈઝરના ટીપાં

મહારાષ્ટ્રમાં લાપરવાહીની બહુ મોટી ઘટના સામે આવી છે. યવતમાલ જીલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલીયો (Polio) ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવી દેવામાં આવ્યું.

મહારાષ્ટ્રમાં મોટી બેદરકારી, પોલિયો ડ્રોપની જગ્યાએ 12 બાળકોને પીવડાવી દીધા સેનેટાઈઝરના ટીપાં
પ્રતિકારાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 02, 2021 | 12:00 PM

મહારાષ્ટ્રમાં લાપરવાહીની બહુ મોટી ઘટના સામે આવી છે. યવતમાલ જીલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલીયો (Polio)  ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવી દેવામાં આવ્યું. દરેક બાળકની ઉમર પાંચ વર્ષથી નાની છે. ઉલટી અને સતત બેચેનીની ફરિયાદ બાદ બાળકોને જીલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જાણવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલત સ્થિર છે. ડોક્ટર અને એમની ટીમ બાળકોની દેખરેખ રાખી રહી છે.

આ કેસમાં ભાનબોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, આંગણવાડી કાર્યકર અને એક આશા વર્કર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. યવતમાલના સામાજિક કાર્યકર્તા કિશોર તિવારીએ જણાવ્યું છે કે તેઓ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેને મળીને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરશે.

Negligence in Maharashtra, Sanitizer drops given to 12 children instead of polio drops (1)

મહારાષ્ટ્રમાં બેદરકારીની ઘટના

બાળકોની તબિયત થઇ ખરાબ આ ઘટના રવિવારની છે. બીજા દિવસે સોમવારે જ્યારે પોલીયા અભિયાન ટીમને જણાવવામાં આવ્યું ત્યારે તેઓને તેમની ભૂલનો અહેસાસ થયો. બાદમાં તેઓએ બીજી વાર પોલિયોની દવા આપી. બીમાર પડી ગયેલા 12 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

સ્ટાફને ટ્રેનીંગ આપવામાં આવી હતી કે નહીં? જિલ્લા પરિષદના સીઈઓ શ્રીકૃષ્ણ પંચાલે કહ્યું કે, “આ એક મોટી બેદરકારી છે. પોલિયો રસીની બોટલ પર વાયરલ મોનિટર વાલા ચોરસ બનેલા હોય છે. તેનો અલગ રંગ પણ હોય છે. આ બેદરકારી કઈ રીતે થઇ ગઈ એની તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે બાળકોને પોલીયો પીવડાવવાવાળા સ્ટાફને ટ્રેનીંગમ આપવામાં આવી હતી કે નહીં? ‘

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">