જયપુર અકસ્માત મામલે સપા નેતાનું ધમકીભર્યુ નિવેદન, કહ્યું- જો તમે આવું વર્તન કરશો તો..

એસટી હસને ભાજપ પર હિન્દુ-મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, બાઇક અથડામણની ઘટનામાં પણ જો હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ શરૂ થશે તો દેશ ક્યાં જશે. તેથી, તે રાજકીય પક્ષો જવાબદાર છે જેઓ ધર્મોની મદદથી આવા વિવાદોને છેડે છે અને લોકોમાં ઉશ્કેરણી પેદા કરે છે. અત્યારે બીજેપી આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ સિવાય કંઈ કરી રહી નથી.

જયપુર અકસ્માત મામલે સપા નેતાનું ધમકીભર્યુ નિવેદન, કહ્યું- જો તમે આવું વર્તન કરશો તો..
SP MP threatens on Jaipur case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:39 AM

રાજસ્થાનની રાજધાની જયપુરમાં માર્ગ અકસ્માત બાદ ઝઘડા અને લડાઈમાં એક મુસ્લિમ યુવકનું મોત થયું છે. આ ઘટના બાદ જયપુરમાં ભારે હોબાળો થયો હતો. હવે તેના પર રાજકારણ ગરમાય રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને ધમકીભર્યું અને ઉશ્કેરણીજનક નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. તેમણે આ મામલે કટાક્ષ કરતા કહ્યું હતુ કે દેશમાં 2-4 લાખ નહીં પરંતુ કરોડો મુસ્લિમો છે. જો આવું વર્તન થશે તો ભવિષ્યમાં શું થશે તે સારી રીતે સમજી શકાય છે.

જયપુર ઘટના માટે રાજનીતિ જવાબદાર – હસન

એસટી હસને ભાજપ પર હિન્દુ-મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, બાઇક અથડામણની ઘટનામાં પણ જો હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ શરૂ થશે તો દેશ ક્યાં જશે. તેથી, તે રાજકીય પક્ષો જવાબદાર છે જેઓ ધર્મોની મદદથી આવા વિવાદોને છેડે છે અને લોકોમાં ઉશ્કેરણી પેદા કરે છે. અત્યારે બીજેપી આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ સિવાય કંઈ કરી રહી નથી. જેના કારણે હવે એવું થઈ રહ્યું છે કે સહેજ પણ નાની બાબત બનશે તમને મારી નાખશે. આ માટે આપણું રાજકારણ જવાબદાર છે.

રાજનીતિ રોજગાર પર હોવી જોઈએ, હિન્દુ-મુસ્લિમ પર નહીં – હસન

એસટી હસને વધુમાં કહ્યું કે, રાજનીતિ રોજગાર પર હોવી જોઈએ, હિન્દુ-મુસ્લિમ પર નહીં. હવે દેશ માટે મોટો ખતરો ઉભો થશે, કારણ કે મુસ્લિમો આ દેશની બીજી સૌથી મોટી વસ્તી છે. દેશમાં 2-4 લાખ નથી, કરોડો મુસ્લિમો છે. જો તેમની સાથે આવું વર્તન કરવામાં આવશે તો ભવિષ્યમાં શું થશે તે તમે અને હું સારી રીતે સમજીએ છીએ.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

મોબ લિંચિંગ કરનારાઓનું સ્વાગત છે – હસન

એસટી હસને કહ્યું કે જે મોબ લિંચિંગ થઈ રહ્યું છે તે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે જેઓ મોબ લિંચિંગ કરે છે તેમને સ્ટેજ પર આવકારવામાં આવે છે. તેમને હાર પહેરાવવામાં આવે છે. તેઓ જાણે છે કે આપણે ગમે તે કરીએ, કંઈ થવાનું નથી. શું તમે જોયું નથી કે સંસદમાં મુસ્લિમોને શું કહેવામાં આવ્યું હતું અને હવે શું થયું, તેમનો દરજ્જો વધી ગયો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">