જાણો ક્યા ખેલાડીએ કહ્યું ‘હું કોઈથી નથી ડરતો, પણ વિરાટભાઈના ગુસ્સાથી ડર લાગે છે’.
વિકેટકીપર બેટસમેન રીષભ પંતે કહ્યું કે હું કોઈનાથી નથી ડરતો પણ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીના ગુસ્સાથી મને ડર લાગે છે. IPLની 12મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની પહેલી મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સની સામે છે. રીષભ પંતે જણાવ્યું કે જો તમે ભૂલ કરો છો અને કોઈ તમારાથી નારાજ થઈ જાય છે તો તે સારૂ […]
વિકેટકીપર બેટસમેન રીષભ પંતે કહ્યું કે હું કોઈનાથી નથી ડરતો પણ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીના ગુસ્સાથી મને ડર લાગે છે.
IPLની 12મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની પહેલી મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સની સામે છે. રીષભ પંતે જણાવ્યું કે જો તમે ભૂલ કરો છો અને કોઈ તમારાથી નારાજ થઈ જાય છે તો તે સારૂ છે કારણ કે તમે તમારી ભૂલથી જ કંઈક શીખી શકો છો.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
રીષભ પંત ક્રિકેટના 3 ફોર્મેટમાં સારી ઈનિંગ્સ રમી ચૂક્યા છે અને મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતિ પછી તેમની જગ્યા લેવા માટે તૈયાર છે. જ્યારે પંતે ઓસ્ટ્રેલિયાની વિરૂધ્ધ 4થી વન-ડે દરમ્યાન સ્ટમ્પિંગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે વિરાટ કોહલી ગુસ્સે થયા હતા. ધોનીની ગેરહાજરી મેદાન પર જોવા મળી હતી. વિકેટની પાછળ ધોની જેવી હોંશિયારી રીષભ પંતમાં જોવા મળી ન હતી.