CAPFની કેન્ટીનમાં હવે સ્વદેશી વસ્તુઓનું જ થઈ શકશે વેચાણ, ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય

|

Sep 29, 2020 | 11:34 AM

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્ટીન માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અને તેનો ગર્વથી પ્રચાર કરવાની અપીલ કરી છે. ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં બુધવારના દિવસે એક નિર્ણય લીધો છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે CAPFની તમામ કેન્ટીનમાં સ્વદેશી પ્રોડક્ટનું વેચાણ થઈ શકશે. Web Stories View more હાર્દિક […]

CAPFની કેન્ટીનમાં હવે સ્વદેશી વસ્તુઓનું જ થઈ શકશે વેચાણ, ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય

Follow us on

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્ટીન માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અને તેનો ગર્વથી પ્રચાર કરવાની અપીલ કરી છે. ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં બુધવારના દિવસે એક નિર્ણય લીધો છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે CAPFની તમામ કેન્ટીનમાં સ્વદેશી પ્રોડક્ટનું વેચાણ થઈ શકશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, લોકડાઉન-4 અંગે મહત્વના નિર્ણયો પર થઈ શકે ચર્ચા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવેલો આ નિર્ણય 1 જૂનથી તમામ CAPFની કેન્ટીનમાં લાગુ થઈ જશે. એવું જાણવા મળી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી દેશમાં સ્વદેશી વસ્તુઓની ચલણ વધશે. દેશમાં 10 લાખ CAPFના કર્મચારીઓ છે અને તેમના 50 લાખ પરિવારજનો સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કેન્ટીનમાંથી કરી શકશે. આ કેન્ટીનમાંથી 2800 કરોડ રુપિયાની ખરીદી કરવામાં આવે છે. જેના લીધે સરકારને એક મોટી રકમનો ફાયદો પણ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગૃહ મંત્રી અમિત શાહે પણ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને ખરીદી વિશે એક ટ્વીટ કર્યું છે. તેઓએ ટ્વીટમાં લખ્યું કે હું દેશની જનતાને અપીલ કરું છું કે દેશમાં ઉત્પાદન થયેલી વસ્તુઓનો વધારેમાં વધારે ઉપયોગ કરો અને અન્યને પણ આ અંગે પ્રોત્સાહિત કરો. જો દરેક ભારતીય ભારતમાં જ નિર્મિત વસ્તુઓના ઉપયોગનો સંકલ્પ કરે તો પાંચ વર્ષમાં લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:54 pm, Wed, 13 May 20

Next Article