ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, ઔરંગઝેબે મંદિર તોડ્યું અને PM MODIએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો

Kashi Vishwanath Corridor : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 13 ડીસેમ્બરને સોમવારે બાબા વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી 'કાશી વિશ્વનાથ કોરિડોર'નું ઉદ્ઘાટન કર્યું.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, ઔરંગઝેબે મંદિર તોડ્યું અને PM MODIએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો
Kashi Vishwanath Corridor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 5:36 PM

AHMEDABAD : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે 13 ડીસેમ્બરને સોમવારે બાબા વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ (Kashi Vishwanath Corridor)નું ઉદ્ઘાટન કર્યું. આ અંગે આમદાવાદમાં ગઈકાલે સોલા ઉમિયાધામના શિલાન્યાસ પ્રસંગે પધારેલા કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું હતું કે ઔરંગઝેબે મંદિર તોડ્યું અને PM MODIએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.

મોદી સરકારથી નવા યુગની શરૂઆત થઇ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે અમદાવાદમાં જણાવ્યું હતું કે હિન્દુ સમુદાયના આસ્થાના કેન્દ્રોનું ઘણા વર્ષોથી અપમાન કરવામાં આવ્યું હતું અને 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યાં સુધી કોઈએ તેમના ગૌરવને પુનર્સ્થાપિત કરવાની ચિંતા કરી ન હતી. મોદી સરકાર હવે આવી જગ્યાઓના નવીનીકરણ માટે ‘નિડરતાથી’ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે પહેલા લોકો મંદિરોમાં જતા શરમાતા હતા, પરંતુ મોદી સરકાર સાથે એક નવો યુગ શરૂ થયો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

નિડર થઇને કર્યું કામ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, હતું “આજે, જ્યારે આર્ય સમાજી આચાર્ય દેવવ્રત દ્વારા ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા પ્રસંગે હું કહેવા માંગુ છું કે મોદીજીએ આપણા વિસરાયેલા કેન્દ્રોના પુનઃસ્થાપન માટે કામ કર્યું છે. વિશ્વાસ, નિર્ભયતાથી અને આત્મવિશ્વાસ અને આદર સાથે કામ કર્યું છે.”

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને 2013ના અચાનક પૂરથી તબાહ થયેલા કેદારનાથ મંદિર વિસ્તારમાં કરોડો હિન્દુઓના આસ્થા કેન્દ્રને પુનર્જીવિત કર્યું હતું. તેમણે કહ્યું, “આપણે ઔરંગઝેબના સમયમાં તોડી પાડવામાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર વડાપ્રધાન નરેન્દ્રભાઈના હાથે 13 ડિસેમ્બરે જોઈશું.”

ભારત માટે ગૌરવનો દિવસ ગૃહપ્રધાન અમિત શાહે ગઈકાલે 12 ડિસેમ્બરે સાંજે એક ટ્વીટ કર્યું હતું અને સાથે કાશી વિશ્વનાથ કોરીડોરના ફોટો શેર કર્યા હતા. આ ટ્વીટમાં લખ્યું હતું –

“આવતીકાલનો દિવસ ભારત અને દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. મોદીજીએ સદીઓથી ઉપેક્ષિત સનાતન સંસ્કૃતિના આસ્થા કેન્દ્રોની ગરિમા અને વૈભવ પરત આપવાનું મહાન કાર્ય કર્યું છે.”

આ પણ વાંચો : Kashi Vishwanath : ઔરંગઝેબ શા માટે કાશી વિશ્વનાથના શિવલિંગને ખંડિત કરી શક્યો ન હતો, જાણો સમગ્ર ઈતિહાસ

આ પણ વાંચો : Kashi Vishwanath Corridor: PM મોદીએ કહ્યું, ”અહીંયા બસ મહાદેવની જ સરકાર છે, તેમની ઇચ્છા વિના કંઇ નથી થતુ”

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">