AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ખુલીને કાર્યવાહી કરી શકશે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ- 2021ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી 

ગુજરાત પોલીસ  હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક  કાર્યવાહી કરી શકશે. જેમાં પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરી શકશે.  જેમાં રાજ્યમાં સીઆરપીસીની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.  કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમા  વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ખુલીને કાર્યવાહી કરી શકશે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ- 2021ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી 
Gujarat PoliceImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 8:21 PM
Share

ગુજરાત પોલીસ  હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક  કાર્યવાહી કરી શકશે. જેમાં પ્રદર્શન કરનારા લોકો વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરી શકશે.  જેમાં રાજ્યમાં સીઆરપીસીની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.  કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમા  વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ,  2021ને  રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. ખરડાના નિવેદન અને ઉદ્દેશ્યો મુજબ, ગુજરાત સરકાર, પોલીસ આયુક્તો અને જિલ્લા મેજિસ્ટ્રેટને સીઆરપીસી ની કલમ 144 અંતર્ગત નિષેધાત્મક આદેશ જાહેર કરવાના અધિકાર છે,  જેમાં કોઈ પણ વ્યક્તિને એક નિશ્ચિત કાર્યથી દૂર રહેવા કે સાર્વજનિક શાંતિ ભંગ કે વિભિન્ન પ્રસંગે સાર્વજનિક વ્યવસ્થા બનાવી રાખવા માટે રમખાણ કે આવી કોઈ ઘટનાને રોકવા માટે કેટલાંક આદેશ આપી શકે છે.

આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ફરજ  પર હાજર પોલીસ અધિકારીઓને ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવે છે અને  ઇન્ડિયન પિનલ કોડની કલમ 188 અંતર્ગત ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

કલમ 144  અંતર્ગત જાહેર પ્રતિબંધાત્મક આદેશના કોઈપણ ઉલ્લંઘનને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અંતર્ગત એક અપરાધ બનાવવાના પ્રયાસ કરે છે. CRPCની કલમ 195 એમાં સંશોધન કરે છે  જેમાં કહેવામાં આવ્યું કે સંબંધિત લોક સેવકની લેખિત ફરિયાદ સિવાય કોઈ પણ કોર્ટ લોક સેવકના કાયદેસર અધિકારની અવમાનના માટે કોઈ ગુનાહિત ષડયંત્રની ફરિયાદ સ્વીકારશે નહિ.

નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">