ગુજરાતમાં 12 જૂને મોડી સાંજે ત્રાટકી શકે છે વાવાઝોડું, 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
ગુજરાત સરકારને પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે. હાલ વાવાઝોડું જો ગુજરાતના દરિયાકિનારા પર આવેલાં વેરાવળથી લગભગ 1000 કિમીથી ઓછું દૂર રહ્યું છે અને સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
ગુજરાત સરકારને પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે. હાલ વાવાઝોડું જો ગુજરાતના દરિયાકિનારા પર આવેલાં વેરાવળથી લગભગ 1000 કિમીથી ઓછું દૂર રહ્યું છે અને સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાવાઝોડાની આશંકાને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર સીધા જ વાવાઝોડાની ચપેટમાં આવી શકે છે. આમ ગુરુવાર સુધીમાં ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ યથાવત છે.
આ પણ વાંચો: અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો