VIDEO: જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલાનો ઈનપુટ, અમરનાથ યાત્રાળુઓને તાત્કાલિક કાશ્મીર છોડવાનો આદેશ

|

Aug 02, 2019 | 11:54 AM

See more   જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે યાત્રાને હાલમાં રોકી દીધી છે અને યાત્રીઓને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો […]

VIDEO: જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલાનો ઈનપુટ, અમરનાથ યાત્રાળુઓને તાત્કાલિક કાશ્મીર છોડવાનો આદેશ

Follow us on

 

જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે યાત્રાને હાલમાં રોકી દીધી છે અને યાત્રીઓને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરક્ષા દળોમાં અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી આવી છે. ત્યારબાદ યાત્રા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીર પ્રશાસને કહ્યું કે રાજ્યમાં મોટો આતંકી હુમલાનો ઈનપુટ છે. યાત્રીઓને યાત્રા ઝડપી પૂર્ણ કરીને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article