મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં 12 લોકોના મોત, NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી, જુઓ VIDEO

|

Jul 16, 2019 | 8:24 AM

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચી ગયો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે. મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે […]

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં 12 લોકોના મોત, NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી, જુઓ VIDEO

Follow us on

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચી ગયો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અચાનક જ જર્જરિત ઈમારત ધરાશાયી થતાં આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈના ડોંગરીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ત્યારે એક નવજાત બાળકને બચાવવામાં આવ્યું છે. આ ઈમારતમાં લગભગ 15 જેટલા પરિવાર રહેવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આસપાસની બધી જ ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

 

Next Article