આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર તીરંગો લહેરાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 હેઠળની મોટાભાગની જોગવાઈઓને હટાવવાના નિર્ણય અને પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં બહુ-સ્તરની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા: બે ગામને જોડતા પુલ પર ભરાયુ 2 ફૂટ જેટલું પાણી, જુઓ VIDEO
સૈન્ય, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના 20 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. લાલકિલ્લાની આસપાસના વિસ્તારમાં સંદિગ્ધોની ઓળખ કરવા માટે ખાસ તેમના તહેરા ઓળખવાની ક્ષમતા ધરાવતા કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો