કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન

|

Mar 17, 2020 | 10:53 AM

કોરોના વાઈરસને લઈ દેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા છે દર્શન. અમે તમને જુદા જુદા 3 મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉજ્જૈનનું મહાકાલ મંદિર, મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર અને સાંઈધામ શિરડીમાં દર્શન પર પ્રતિબંધ લગાવાયો છે. સાવચેતીના ભાગ રૂપે મંદિર ટ્રસ્ટોએ આ નિર્ણય લીધો છે. જેથી હવે બીજો કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તો […]

કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન

Follow us on

કોરોના વાઈરસને લઈ દેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા છે દર્શન. અમે તમને જુદા જુદા 3 મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉજ્જૈનનું મહાકાલ મંદિર, મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર અને સાંઈધામ શિરડીમાં દર્શન પર પ્રતિબંધ લગાવાયો છે. સાવચેતીના ભાગ રૂપે મંદિર ટ્રસ્ટોએ આ નિર્ણય લીધો છે. જેથી હવે બીજો કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તો મંદિરમાં દર્શન નહીં કરી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા

 

Next Article