નર્મદા: ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ, વડાપ્રધાનની મુલાકાતને લઇ લેવાયો નિર્ણય

|

Oct 27, 2020 | 4:25 PM

પાછલા 7 માસથી મહામારીને પગલે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. જોકે 30 અને 31મી ઓક્ટોબરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સમગ્ર પરિસરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું […]

નર્મદા: ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ, વડાપ્રધાનની મુલાકાતને લઇ લેવાયો નિર્ણય

Follow us on

પાછલા 7 માસથી મહામારીને પગલે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. જોકે 30 અને 31મી ઓક્ટોબરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સમગ્ર પરિસરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, મહામારી વચ્ચે પીએમ મોદીના કાર્યક્રમ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ક્લિન ઝોન જાહેર કરીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. જોકે પીએમની મુલાકાત બાદ 3 નવેમ્બરથી ફરી એકવાર પ્રવાસીઓ માટે SOU ખુલ્લુ મુકાશે.

આ પણ વાંચો: હરિયાણામાં ધોળે દિવસે યુવતીની કરાઈ હત્યા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article