રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?
ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર વચ્ચે શબ્દોની ચકમક સોશિયલ મીડિયા પર ઝરી છે. જાડેજાએ સંજય માંજરેકરને સંભળાવી દીધું કે તેમણે લોકોનું સન્માન કરતાં શીખવું જોઈએ. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ […]
ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર વચ્ચે શબ્દોની ચકમક સોશિયલ મીડિયા પર ઝરી છે. જાડેજાએ સંજય માંજરેકરને સંભળાવી દીધું કે તેમણે લોકોનું સન્માન કરતાં શીખવું જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજા પર નિશાન તાકીને કહ્યું કે તેઓ કોઈ પણ એવા ખેલાડીને જોવા નથી માગતા જે થોડા સમય પુરતું જ સારું પ્રદર્શન કરે. આ વાતના લીધે વિવાદ સર્જાયો અને રવિન્દ્ર જાડેજાએ પણ સંજય માંજરેકરને તાબડતોડ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 800થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કરવા માટે સરકાર પાસે માંગી પરવાનગી
માંજરેકરે રવિન્દ્ર જાડેજા પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મને એવા ખેલાડી નથી પસંદ આવતા જે થોડા સમય પુરતું સારું પ્રદર્શન કરે, જેમ કે આજકાલ રવિન્દ્ર જાડેજા વનડેમાં પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારે ટેસ્ટ મેચમાં તો તેઓ માત્ર બોલર જ બનીને રહી ગયા છે. હું 50 ઓવરના ક્રિકેટમાં પ્લેઈંગ ઈલેવનમાં બેટસમેન અથવા સ્પિનરને સામેલ કરી શકું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ માંજરેકરે કહ્યું અને તેના લીધે રવિન્દ્ર જાડેજાએ તેમને ટ્વીટમાં ટેગ કરીને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે તમે જેટલાં મેચ રમ્યા છે તેના બેગણાં મેચ મેં રમ્યા છે અને હું રમી રહ્યો છું. લોકોનું સન્માન કરવું જોઈએ જેમણે કંઈક હાંસિલ કર્યું છે. તમારી બુરાઈ વિશે ખાસ્સું એવું સાંભળ્યું છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]