CM યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવ્યો પ્રતિબંધ

|

Apr 15, 2019 | 9:56 AM

આચારસંહિતાના ઉલ્લઘંનના મામલે ચૂંટણી પંચે કડક પગલા લીધા છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીના પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી લાગૂ રહેશે. આ દરમિયાન યોગી આદિત્યનાથ […]

CM યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવ્યો પ્રતિબંધ

Follow us on

આચારસંહિતાના ઉલ્લઘંનના મામલે ચૂંટણી પંચે કડક પગલા લીધા છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીના પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી લાગૂ રહેશે. આ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી કોઈ રેલી અને સભાને સંબોધિત નહી કરી શકે અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નહિ કરી શકે તથા કોઈ પણ ઈન્ટરવ્યૂ આપી શકશે નહી.

TV9 Gujarati

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલે સવારે 6 વાગ્યે શરૂ થશે. ચૂંટણી પંચના નિર્ણયથી યોગી આદિત્યનાથ 16,17 અને 18 એપ્રિલ દરમિયાન કોઈ પ્રચાર નહી કરી શકે. તે સિવાય BSP પાર્ટીના પ્રમુખ માયાવતી 16 અને 17 એપ્રિલ દરમિયાન કોઈ ચૂંટણી પ્રચાર નહી કરી શકે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article