ED Raid on Vivo: EDની કાર્યવાહી બાદ વિવોના ડિરેક્ટર્સ થયા ફરાર, ચીને વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની આશા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે ચીની મોબાઈલ કંપની વિવો અને તેની સાથે જોડાયેલી કંપનીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ED વતી, Vivo અને તેની સંબંધિત કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ સંબંધિત કેસ ચાલી રહ્યો છે.

ED Raid on Vivo: EDની કાર્યવાહી બાદ વિવોના ડિરેક્ટર્સ થયા ફરાર, ચીને વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની આશા
ED Raid on Vivo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 2:37 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) મંગળવારે ચીની મોબાઈલ કંપની વિવો અને તેની સાથે જોડાયેલી કંપનીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ED વતી, Vivo અને તેની સંબંધિત કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ સંબંધિત કેસ ચાલી રહ્યો છે. EDના દરોડા પછી વિવોએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી હતી, પરંતુ બુધવારે માહિતી સામે આવી છે કે, EDના દરોડા પછી સ્માર્ટફોન કંપની વીવોના ડિરેક્ટર્સ Zhengshen Ou અને Zhang Jie ફરાર થઈ ગયા છે. આ દરમિયાન ચીને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જે અંતર્ગત ચીને ભારત પાસેથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની આશા વ્યક્ત કરી છે.

ભારત ભાગી જવાની અટકળો

EDના દરોડા પછી એવી અટકળો છે કે, Vivo કંપનીના ડાયરેક્ટર ઝેંગશેન ઓઉ અને ઝાંગ જી ભારત છોડીને ભાગી ગયા છે. આ માહિતી ત્યારે સામે આવી છે જ્યારે 5 જુલાઈ, મંગળવારે EDએ Vivo અને તેની સાથે જોડાયેલી કંપનીઓ વિરુદ્ધ દેશભરમાં 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે અંતર્ગત ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ED વતી દરોડા પાડવામાં આવ્યા હતા.

ચીન નિષ્પક્ષ તપાસની આશા રાખે છે

વિવો વિરુદ્ધ EDના દરોડા પછી ચીને બુધવારે નિવેદન જાહેર કર્યું છે. જેમાં ચીને આશા વ્યક્ત કરી હતી કે ભારત મોબાઈલ નિર્માતા કંપની વીવો અંગે ચાલી રહેલી તપાસ કાયદા અને નિયમો અનુસાર હાથ ધરશે અને ચીની કંપનીઓને સાચા અર્થમાં ન્યાયી અને ભેદભાવ રહિત બિઝનેસ વાતાવરણ પૂરું પાડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે ચીન આ મામલાની ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, ચીનની સરકારે હંમેશા ચીનની કંપનીઓને વિદેશમાં બિઝનેસ કરતી વખતે કાયદા અને નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે ચીનની કંપનીઓને તેમના કાયદેસરના અધિકારો અને હિતોની સુરક્ષામાં મજબૂત સમર્થન આપીએ છીએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમે આશા રાખીએ છીએ કે ભારતીય સત્તાધિકારીઓ કાયદાનું પાલન કરશે કારણ કે, તેઓ તપાસ અને અમલીકરણ પ્રવૃત્તિઓ હાથ ધરશે અને ભારતમાં રોકાણ અને સંચાલન કરતી ચીની કંપનીઓ માટે ખરેખર ન્યાયી, ન્યાયપૂર્ણ અને ભેદભાવ રહિત વ્યવસાયિક વાતાવરણ પ્રદાન કરશે.

PTI ઇનપુટ સાથે

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">