કેન્દ્રની મોદી સરકાર ગૌ હત્યા પર પ્રતિબંધ અને ગૌ સુરક્ષાની વાતો કરે છે. પરંતુ તેમના જ પ્રધાન જાહેરમાં ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેનો એક VIDEO વાયરલ થયો છે. જેમાં તેઓ મુસ્લિમોને ગૌ હત્યા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. VIDEOમાં તેઓ કહી રહ્યા છે કે, જ્યાં સુધી દાનવે છે ત્યાં સુધી તેઓ ગૌ હત્યા કરી શકે. તેમને કશું જ નહીં થાય.
આ પણ વાંચો: દિલ્હી: સરકારના આ નિર્ણયથી 40 લાખ લોકોને થશે રાહત, વાંચો ખબર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો