દેશમાં 1 ઓક્ટોબરથી અનલોક 5 લાગુ થઈ શકે છે, ગૃહ મંત્રાલય કોઇપણ સમયે ગાઇડલાઇન જાહેર કરી શકે છે, તહેવારો વચ્ચે ગાઇડલાઇન જાહેર કરવી બની શકે છે પડકાર

|

Sep 30, 2020 | 1:02 PM

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે, 60 લાખ 84 હજારથી વધુ પોઝિટિવ કેસ થઈ ગયા છે જેની વચ્ચે 1 ઓક્ટોબરથી અનલોક 5 લાગુ થઈ શકે છે. ગૃહ મંત્રાલય કોઇપણ સમયે ગાઇડલાઇન જાહેર કરી શકે છે, અનલોક 5ની ગાઇડલાઇન પહેલા આશા છે કે શોપિંગ મોલ અને સિનેમા હોલ ફરીથી ખુલી શકે છે. તો અનલોક 5માં […]

દેશમાં 1 ઓક્ટોબરથી અનલોક 5 લાગુ થઈ શકે છે, ગૃહ મંત્રાલય કોઇપણ સમયે ગાઇડલાઇન જાહેર કરી શકે છે, તહેવારો વચ્ચે ગાઇડલાઇન જાહેર કરવી બની શકે છે પડકાર

Follow us on

દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે, 60 લાખ 84 હજારથી વધુ પોઝિટિવ કેસ થઈ ગયા છે જેની વચ્ચે 1 ઓક્ટોબરથી અનલોક 5 લાગુ થઈ શકે છે. ગૃહ મંત્રાલય કોઇપણ સમયે ગાઇડલાઇન જાહેર કરી શકે છે, અનલોક 5ની ગાઇડલાઇન પહેલા આશા છે કે શોપિંગ મોલ અને સિનેમા હોલ ફરીથી ખુલી શકે છે. તો અનલોક 5માં પ્રવાસન સ્થળને ખોલવાને લઇને પણ આદેશ મળી શકે છે. સૌ જાણે છે કે ઓક્ટોબર મહિનામાં તહેવાર આવે છે, ત્યારે ગૃહ મંત્રાલય પાસે ગાઇડલાઇન જાહેર કરવી એક પડકાર રહેશે.

અનલોક 5માં શું છૂટ મળી શકે છે તેના પર નજર કરીએ તો તહેવારની સીઝન હોવાથી ધાર્મિક સ્થળ પર જવાની છૂટ મળી શકે, સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ઓછા લોકોને પરવાનગી મળી શકે તો શોપિંગને લઇને પણ ગાઇડલાઇનમાં છૂટ આપવામાં આવી શકે છે. સિનેમા હોલ પણ લોકડાઉન બાદ બંધ જ છે તેવામાં સિનેમા હોલને ખોલવા પર સૌની નજર છે, 21 સપ્ટેમ્બરે સિનેમા હોલ ખોલવાની વાત થઈ હતી પરંતુ સરકારે તેને પરવાનગી આપી ન હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article