સુષમા સ્વરાજ એ દિવસે શીલા દીક્ષિતને ભેટી પડેલાં, કહ્યું હતું કે ‘સખી, બધું સારું થઈ જશે’

|

Aug 07, 2019 | 11:50 AM

5 સપ્ટેમ્બર, 2013ના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન પુરુ થઈ ચૂક્યું હતું. દિલ્હીમાં મુખ્યમંત્રીની ભૂમિકામાં શીલા દીક્ષિત પણ રહ્યાં હતા, સુષમા સ્વરાજ પણ રહ્યાં હતા. 4 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું જેના લીધે ભાજપ અને કોંગ્રેસના હોંશ ઉડી ગયા હતા કારણ કે આ પરિણામમાં કેજરીવાલે દિલ્હી સર કરી લીધું હતું. Web Stories View more ઉનાળામાં […]

સુષમા સ્વરાજ એ દિવસે શીલા દીક્ષિતને ભેટી પડેલાં, કહ્યું હતું કે સખી, બધું સારું થઈ જશે

Follow us on

5 સપ્ટેમ્બર, 2013ના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન પુરુ થઈ ચૂક્યું હતું. દિલ્હીમાં મુખ્યમંત્રીની ભૂમિકામાં શીલા દીક્ષિત પણ રહ્યાં હતા, સુષમા સ્વરાજ પણ રહ્યાં હતા. 4 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું જેના લીધે ભાજપ અને કોંગ્રેસના હોંશ ઉડી ગયા હતા કારણ કે આ પરિણામમાં કેજરીવાલે દિલ્હી સર કરી લીધું હતું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપનીએ કહ્યું અમે કાશ્મીરમાં પ્લાન્ટ બનાવીને 1000 લોકોને રોજગારી આપીશું

આ પરિણામો પર ચર્ચાની એક પેનલમાં સુષમા સ્વરાજ, શિલા દીક્ષિત અને બૃંદા કરાતને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દિલ્હી ખાતેની એક ફાઈવ સ્ટાર હોટેલમાં ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શિલા દીક્ષિત આ કાર્યક્રમ પુરો થયા બાદ ફોટો સેશનમાં ઉભા હતા. સુષમા સ્વરાજે જોયું તો તે નિરાશ લાગ્યા અને બાદમાં સુષમા સ્વરાજ તેમને બોલાવે છે. સુષમા સ્વરાજ શીલા દીક્ષિતને ભેટી પડે છે અને કહે છે કે સખી, બધું સારું થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

આ બાજુ એવો જ જવાબ શીલા દીક્ષિત પણ ભેટીને આપે છે કે મારે જિંદગીમાં જે કરવું હતું તે મેં કરી લીધું. હવે મને કોઈ ચિંતા નથી. આમ બંને સાથે મળીને ફોટો સેશનમાં ફોટો પડાવે છે. શીલા દીક્ષિતનું જ્યારે નિધન થયું ત્યારે સુષમા સ્વરાજે ટ્વીટ કરીને લખ્યું કે શીલા દીક્ષિતજીના અકસ્માત નિધન પર મને ખૂબ દુ:ખ છે. અમે રાજનીતિમાં વિરોધી હતા પણ અંગત જીવનમાં મિત્ર હતા. તેઓ એક સારા વ્યક્તિ હતા.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article