AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defence Budget 2021: દેશના રક્ષા બજેટમાં 7 ટકાનો વધારો, 1 વર્ષમાં ખર્ચ થશે 4.78 લાખ કરોડ રૂપિયા

નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આજે બજેટ રજૂ કર્યુ. કોરોના મહામારીમાં આવેલા બજેટમાં દરેક લોકોની નજર હતી.

Defence Budget 2021: દેશના રક્ષા બજેટમાં 7 ટકાનો વધારો, 1 વર્ષમાં ખર્ચ થશે 4.78 લાખ કરોડ રૂપિયા
Follow Us:
| Updated on: Feb 01, 2021 | 4:59 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આજે બજેટ રજૂ કર્યુ. કોરોના મહામારીમાં આવેલા બજેટમાં દરેક લોકોની નજર હતી. વર્ષ 2020માં કોરોના મહામારીએ દેશની સામે ઘણા આર્થિક પડકાર ઉભા કર્યા. ત્યારે LAC પર ચીનની આક્રમતકતા ચાલી રહી છે. પૂર્વ લદ્દાખમાં ચીન અને પશ્ચિમ સરહદ પર પાકિસ્તાન તરફથી ઉભા થયેલા ખતરાને જોતા રક્ષા ક્ષેત્ર માટે 4 લાખ 78 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

દેશના રક્ષા બજેટમાં આ વર્ષે 7,000 કરોડનો વધારો થયો છે. ગયા વર્ષે 2020-2021માં રક્ષા બજેટ 4.71 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું. જે બજેટ આ વર્ષે રક્ષાક્ષેત્રને મળ્યું છે. તેમાંથી 3.38 લાખ કરોડ ખર્ચ કરવા માટે રાખવામાં આવ્યા છે. જેમાં પેન્શન સામેલ છે અને બચેલા 1.40 લાખ કરોડ યોજનાઓ પર ખર્ચ માટે રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Surendranagar : 58 વર્ષીય કર્મચારીએ 600 કિ.મિ. સાઇકલયાત્રા 37 કલાકમાં પૂર્ણ કરી

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">