કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલા ગૃહપ્રધાન અમિતશાહના રિપોર્ટ પર થયેલા કન્ફયૂઝનને ગૃહ મંત્રાલયે દૂર કરી દીધું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અમિત શાહનો હાલમાં કોઈ બીજો કોરોના ટેસ્ટ થયો જ નથી. ગૃહમંત્રાલયને આ એટલા માટે કહેવું પડ્યું કારણ કે સાંસદ મનોજ તિવારીએ ટ્વીટમાં લખ્યું કે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને થોડા સમયમાં આ ટ્વીટ ડિલીટ કરૂ દીધું.
#COVID19 test of Home Minister Amit Shah has not been conducted so far: Ministry of Home Affairs (MHA) Official#TV9News #COVID19India
— tv9gujarati (@tv9gujarati) August 9, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:35 am, Sun, 9 August 20