દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 20 થયો, પોઝિટિવ કેસની સંખ્યા 830થી વધુ નોંધાઈ

|

Mar 28, 2020 | 3:49 AM

દેશભરમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનનો આજે ચોથો દિવસ છે. આ સાથે જ કોરોના વાઇરસનો ભારતમાં પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો આંકડો ભારતમાં 830ને પણ પાર કરી ગયો છે. તો અત્યાર સુધી ભારતમાં કોરોનાના 20 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી પીડિત 66 દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફરી ચૂક્યા છે. […]

દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 20 થયો, પોઝિટિવ કેસની સંખ્યા 830થી વધુ નોંધાઈ

Follow us on

દેશભરમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનનો આજે ચોથો દિવસ છે. આ સાથે જ કોરોના વાઇરસનો ભારતમાં પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો આંકડો ભારતમાં 830ને પણ પાર કરી ગયો છે. તો અત્યાર સુધી ભારતમાં કોરોનાના 20 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી પીડિત 66 દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફરી ચૂક્યા છે.

આ પણ વાંચો: કોરોના વાઈરસ: દુનિયાભરમાં 5,96,700 લોકો સંક્રમિત, 27,352થી વધુ લોકોના મોત

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બીજી બાજુ લૉકડાઉનના કારણે શ્રમિક અને ગરીબ વર્ગને ભારે હાલાકી પડી રહી છે. ગુજરાત અને દેશભરમાં શ્રમિકોએ પોતાના વતન તરફ દોટ મૂકી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે નોઇડામાં આજથી આવશ્યક ચીજવસ્તુઓની ડોર ટુ ડોર ડિલિવરી કરવામાં આવશે. મહત્વનું છે કે ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોનો આંકડો 147 થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article