કોરોના વાયરસ: દુનિયાભરમાં 3,72,000 લોકો સંક્રમિત, 16,000થી વધુ લોકોના મોત

|

Mar 25, 2020 | 5:10 AM

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના વાયરસના 536 પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. 24 માર્ચે જાહેર થયેલા રિપોર્ટ મુજબ 37 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 10 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ […]

કોરોના વાયરસ: દુનિયાભરમાં 3,72,000 લોકો સંક્રમિત, 16,000થી વધુ લોકોના મોત

Follow us on

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના વાયરસના 536 પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. 24 માર્ચે જાહેર થયેલા રિપોર્ટ મુજબ 37 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને 10 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

30 રાજ્યો (548 જિલ્લા)ને પુરી રીતે લોક ડાઉન કરી દેવામાં આવ્યા છે. 3 રાજ્યના ઘણા જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે જો સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 3 લાખ 72 હજારથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 16 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. જેની જાણકારી WHOએ આપી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article