અયોધ્યા કેસ: ચીફ જસ્ટિસે કહ્યું કે જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે

|

Sep 26, 2019 | 6:33 AM

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરૂવારે મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી છે. જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

અયોધ્યા કેસ: ચીફ જસ્ટિસે કહ્યું કે જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે

Follow us on

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરૂવારે મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી છે. જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે અયોધ્યા કેસ પર સુનાવણીનો 32મો દિવસ છે. ગુરૂવારે જેવી કેસની સુનાવણી શરૂ થઈ તો સૌથી પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ મામલે પોતાનો અભિપ્રાય મુક્યો. ચીફ જસ્ટિસે એક વખત ફરી એ વાતનો ઉલ્લેખ કર્યો કે આ કેસની સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી છે. જો અમે 4 અઠવાડિયામાં નિર્ણય આપી દીધો તો આ એક પ્રકારનો ચમત્મકાર હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે. આ પહેલા પણ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ વાત પર ટિપ્પણી કરી ચૂક્યા છે કે તમામ પક્ષોએ પ્રયત્નો કરવા જોઈએ કે 18 ઓક્ટોબર સુધી અયોધ્યા કેસની સુનાવણી પૂરી થઈ શકે. કારણ કે સુપ્રીમ કોર્ટને એક મહિના સુધીનો સમય આ કેસનો નિર્ણય લખવા માટે જોઈશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીફ જસ્ટિસના આ નિવેદન પછી સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણીનો સમય વધારી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં હવે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ એક અઠવાડિયામાં 5 દિવસ સાંભળવામાં આવે છે. સાથે જ આ મામલે કોર્ટ દરરોજ 1 કલાક વધારે સુનાવણી કરે છે. આ સુનાવણી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવી રહી છે. કોર્ટે આ મામલે એ પણ કહ્યુ હતુ કે જો જરૂરિયાત પડશે તો કોર્ટ શનિવારે પણ સુનાવણી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article