CJI એસ.એ બોબડેએ જામિયામાં હિંસા અંગે આપ્યું નિવેદન, ‘વિદ્યાર્થીઓ હોવાથી કાયદો હાથમાં ન લઈ શકાય’

|

Dec 16, 2019 | 10:25 AM

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ જામિયામાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, વિદ્યાર્થી હોવાના કારણે કાનૂન વ્યવસ્થા પોતાના હાથમાં લેવી ન જોઈએ. મહત્વનું છે કે, જામિયા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. આ પણ વાંચોઃ બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી Web […]

CJI એસ.એ બોબડેએ જામિયામાં હિંસા અંગે આપ્યું નિવેદન, વિદ્યાર્થીઓ હોવાથી કાયદો હાથમાં ન લઈ શકાય

Follow us on

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ જામિયામાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, વિદ્યાર્થી હોવાના કારણે કાનૂન વ્યવસ્થા પોતાના હાથમાં લેવી ન જોઈએ. મહત્વનું છે કે, જામિયા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે.

આ પણ વાંચોઃ બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જામિયા મામલે કહ્યું કે, અમે અધિકારોનું નિર્ધારણ કરીશું પરંતુ હિંસાની હાલતમાં આ થઈ શકે નહીં. પહેલા તમામ મામલો શાંત થઈ જાય પછી અમે સંજ્ઞાન લેશું. અમે અધિકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરોધમાં નથી.

Next Article