AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir નિર્માણની યોજનામા થયો બદલાવ, 1200 પિલર પર નહિ બને હવે મંદિર

અયોધ્યામા Ram Mandir  નિર્માણનું  કામ શરૂ થયું છે.  રામભક્તો રામમંદિર  નિર્માણની આતુરતાથી  રાહ જોઇ રહ્યા છે. જ્યારે હવે 1200 પિલ્લર પર બનનારા  રામમંદિરના નિર્માણની ટેકનિકમાં  બદલાવ થવા જઇ રહ્યો છે.  જેમાં  હવે નવી ટેકનિકથી રામમંદિરનું નિર્માણ થશે. તેમાં  એલ એન્ડ ટી અને ટાટા કંપની જલ્દી જ નવી ટેકનીક અંગે નિર્ણય કરશે. જેમાં મંદિરની પશ્વિમ દિશામા […]

Ram Mandir નિર્માણની યોજનામા થયો બદલાવ, 1200 પિલર પર નહિ બને હવે મંદિર
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 30, 2020 | 5:50 PM
Share

અયોધ્યામા Ram Mandir  નિર્માણનું  કામ શરૂ થયું છે.  રામભક્તો રામમંદિર  નિર્માણની આતુરતાથી  રાહ જોઇ રહ્યા છે. જ્યારે હવે 1200 પિલ્લર પર બનનારા  રામમંદિરના નિર્માણની ટેકનિકમાં  બદલાવ થવા જઇ રહ્યો છે.  જેમાં  હવે નવી ટેકનિકથી રામમંદિરનું નિર્માણ થશે. તેમાં  એલ એન્ડ ટી અને ટાટા કંપની જલ્દી જ નવી ટેકનીક અંગે નિર્ણય કરશે.

ram temple 01

જેમાં મંદિરની પશ્વિમ દિશામા એક રિટેનિગ વોલ બનાવવાની પણ યોજના છે. જેમાં હાલ મંદિરની નીચે જમીનમા રેતીનું પ્રમાણ વધુ  હોવાના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ  શ્રી રામ જન્મભૂમિ તીર્થ  ક્ષેત્ર ટ્રસ્ટ અને મંદિર નિર્માણમાં લાગેલા નિષ્ણાતોની બેઠકમાં આ નિર્ણય લેવામા આવ્યો છે.

આ ઉપરાંત સૌ પ્રથમ રામ મંદિર નિર્માણના પાયાનું સ્ટ્રક્ચર તૈયાર કરવામા આવ્યું હતું.  જે 1200 પિલર પર જમીનની અંદર 125 ફિટ પર બોર કરવાના હતા. જો કે ટેસ્ટિંગ માટે એક પિલર મુકવામાં આવ્યું  હતું. તેમજ તેને મજબૂતી આપવા માટે 28 થી 30 દિવસ સુધી રાખવામા આવ્યો હતો. તેની પર 700 ટન વજન મૂકીને ભૂકંપનું પરીક્ષણ કરવામા આવ્યું હતું. ભૂકંપના આંચકા આપવામા આવ્યા હતા. આ દરમ્યાન પિલર પોતાના સ્થાનેથી ખસીને બેન્ડ થયો હતો.

ram mandir 03

તેની બાદ રામમંદિરના જે ડ્રોઈંગ પર કામ થવાનું હતું તે રોકી દેવામાં આવ્યું છે, તેમજ હવે નવી રીતે તેનું ડ્રોઈંગ આઇઆઇટી દિલ્હી, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી મુંબઈ, એનઆઇટી સુરતના વર્તમાન અને  રિટાયર પ્રોફેસર  સાથે ટાટા, લાર્સન અને ટુબ્રોના નિષ્ણાતોની એક ટીમ બનાવી છે.

આ ઉપરાંત સૌ પ્રથમ રામ મંદિર નિર્માણના પાયાનું સ્ટ્રક્ચર તૈયાર કરવામા આવ્યું હતું.  જે 1200 પિલર પર જમીનની અંદર 125 ફિટ પર બોર કરવાના હતા. જો કે ટેસ્ટિંગ માટે એક પિલર મુકવામાં આવ્યું  હતું. તેમજ તેને મજબૂતી આપવા માટે 28 થી 30 દિવસ સુધી રાખવામા આવ્યો હતો. તેની પર 700 ટન વજન મૂકીને ભૂકંપનું પરીક્ષણ કરવામા આવ્યું હતું. ભૂકંપના આંચકા આપવામા આવ્યા હતા. આ દરમ્યાન પિલર પોતાના સ્થાનેથી ખસીને બેન્ડ થયો હતો.  તેની બાદ રામમંદિરના જે ડ્રોઈંગ પર કામ થવાનું હતું તે રોકી દેવામાં આવ્યું છે, તેમજ હવે નવી રીતે તેનું ડ્રોઈંગ આઇઆઇટી દિલ્હી, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી મુંબઈ, એનઆઇટી સુરતના વર્તમાન અને  રિટાઇર પ્રોફેસર  સાથે ટાટા, લાર્સન અને ટુબ્રોના નિષ્ણાતો ની એક ટીમ બનાવી છે.

ram temple 02

જો  કે અત્યાર સુધી નક્કી થયું છે જે મંદિરની ચારો તરફ કોન્ક્રીટની રેટેનિગ વોલ બનાવવી જોઇએ, કારણ કે પશ્ચિમ દિશામાં સદી પછી પણ સરયૂ નદીનો પ્રવાહ આ તરફ વળીને વહે તો પણ આ દિવાલને રોકી રાખે.

જો  કે અત્યાર સુધી નક્કી થયું છે જે મંદિરની ચારો તરફ કોન્ક્રીટની રેટેનિગ વોલ બનાવવી જોઇએ, કારણ કે પશ્ચિમ દિશામાં સદી પછી પણ સરયૂ નદીનો પ્રવાહ આ તરફ વળીને વહે તો પણ આ દિવાલને રોકી રાખે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે દીવાલની  જાડાઇ કોઇ ડેમની દીવાલ જેટલી જાડી  રાખવામાં આવશે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">