ચંદ્ર ગ્રહણ દરમિયાન ન ખાવાની વાત જો તમને અંધશ્રદ્ધા લાગતી હોય તો VIDEOમાં જુઓ આ REALITY TEST

|

Jan 20, 2019 | 8:30 AM

21 જાન્યુઆરી પોષી પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. જોકે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય, પણ તેની અસરો ચોક્કસ થશે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય પ્રમાણે 21 જાન્યુઆરીએ સવારે 9.04 મિનિટે શરુ થશે અને બપોરે 12.21 વાગ્યે તેનું મોક્ષ થશે. આ ગ્રહણ મધ્ય-પૂર્વ આફ્રિકા, યૂરોપ, અમેરિકા અને પૂર્વી રશિયામાં દેખાશે. Web Stories View more ઉનાળાની વધતી […]

ચંદ્ર ગ્રહણ દરમિયાન ન ખાવાની વાત જો તમને અંધશ્રદ્ધા લાગતી હોય તો VIDEOમાં જુઓ આ REALITY TEST

Follow us on

21 જાન્યુઆરી પોષી પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. જોકે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહીં દેખાય, પણ તેની અસરો ચોક્કસ થશે.

ચંદ્ર ગ્રહણ ભારતીય સમય પ્રમાણે 21 જાન્યુઆરીએ સવારે 9.04 મિનિટે શરુ થશે અને બપોરે 12.21 વાગ્યે તેનું મોક્ષ થશે. આ ગ્રહણ મધ્ય-પૂર્વ આફ્રિકા, યૂરોપ, અમેરિકા અને પૂર્વી રશિયામાં દેખાશે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

આપણી ધાર્મિક માન્યતાઓ મુજબ ચંદ્ર ગ્રહણ દરમિયાન ઘણા કાર્યો કરવા અને ન કરવાના સુચનો કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંનું એક કામ છે ભોજન ન કરવું. કહેવાય છે કે ચંદ્ર ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઇએ.

જોકે આ ગ્રહણ દરમિયાન ભોજન નહીં કરવાની ભારતીય ધાર્મિક માન્યતાને વૈજ્ઞાનિક રીતે પણ ઘણી રીતે સમર્થન મળતું રહ્યું છે.

હકીકતમાં ગ્રહણ દરમિયાન ન ખાવાની માન્યતા પાછળ શું છે ધાર્મિક માન્યતા અને કારણો, તે સૌ પ્રથમ જાણીએ.

જે વસ્તુ ચંદ્રના એક પૂર્ણ ચક્ર દરમિયાન 28 દિવસોમાં થાય છે, તે ચંદ્ર ગ્રહણ દરમિયાન ગ્રહણના 2થી 3 કલાકની અંદર સૂક્ષ્મ રીતે ઘટે છે. ઊર્જાના અર્થોમાં પૃથ્વીની ઊર્જા ભૂલથી આ ગ્રહણને ચંદ્રનું એક પૂર્ણ ચક્ર સમજી લે છે. પૃથ્વી ગ્રહમાં કંઇક એવું વસ્તુઓ ઘટિત થાય છે કે જેનાથી પોતાની પ્રાકૃતિક સ્થિતિથી ખસનાર કોઈ પણ વસ્તુ ઝડપથી ખરાબ થવા લાગે છે.

આ પણ વાંચો : DANCE BARના નહીં આવે ‘અચ્છે દિન’, સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી સામે આવી રહ્યું છે RED SIGNAL !

આ જ કારણ છે કે કાચા ફળો અને શાકભાજીમાં કોઈ ફેરફાર નથી થતો, જ્યારે રંધાયેલું ભોજન ગ્રહણથી પહેલા જેવું હોય છે, તેમાં એક સ્પષ્ટ બદલાવ આવે છે. જે પહેલા પૌષ્ટિક ભોજન હોય છે, તે ઝેરમાં બદલાઈ જાય છે. ઝેર એક એવી વસ્તુ છે કે જે આપની જાગૃતિને નષ્ટ કરી દે છે. જો તે આપની જાગૃતિને નાની કક્ષાએ નષ્ટ કરે છે, તો આપ સુસ્ત થઈ જાઓ છો. જો તે એક ખાસ ઊંડાણ સુધી આપની જાગૃતિને નષ્ટ કરે, તો આપ ઊંઘમાં જતા રહેશો.

આ પણ વાંચો : MPમાં હરેન પંડ્યા STYLEમાં ભાજપ નેતાની હત્યા, કૉંગ્રેસનું શાસન આવ્યા બાદ ભાજપ નેતાઓની હત્યાનો સિલસિલો, બે દિવસમાં બે ભાજપ નેતાઓનું ખૂન

ચંદ્ર ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી આપની એનર્જી લગભગ 28 દિવસ બાદની અવસ્થામાં જતી રહે છે. ગ્રહણ દરમિયાન વાયુમંડળમાં બૅક્ટેરિયા અને ચેપનો પ્રકોપ ઝડપથી વધે છે. આવામાં ભોજન કરવાથી ચેપ થવાની વધુ શંકા રહે છે. ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી બચવું જોઇએ.

આ પણ વાંચો : ગોતાની મુસાફરી કરતાં પણ સસ્તી છે GOAની આ ટૂર, બસ ચુકવો માત્ર આટલા રૂપિયા અને જોઈ નાખો આખું GOA

આવો હવે તમને આ ધાર્મિક માન્યતા પાછળનું વૈજ્ઞાનિક તથ્ય બતાવીએ. નીચે આપેલો વીડિયો શક્ય હોય, તો આખો જુઓ કે જેનાથી આપને વૈજ્ઞાનિક રીતે સમજાઈ જશે કે ગ્રહણ દરમિયાન ભોજન કેમ ન કરવું જોઇએ. વીડિયોમાં સદ્ગુરુ વૈજ્ઞાનિક કારણો સાથે આ વાત સમજાવી રહ્યા છે. જો આપ આખો વીડિયો ન જોઈ શકતાં હોવ, તો તેમાં કરવામાં આવેલા ત્રણ પ્રયોગો જુઓ કે જે આ વીડિયોના 02.53થી 03.23, 05.03-05.50 અને 06.55-09.14 મિનિટ સુધીના ભાગમાં જોઈ શકાય છે.

જુઓ વીડિયો :

[yop_poll id=699]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article