AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ટ્રેનોમાં મસાજની સેવાને લઈ ઘમાસાણ, ભાજપ નેતા સુમીત્રા મહાજને ઉઠાવ્યા આ સવાલ

ભારતીય રેલવેની ટ્રેનોમાં માલિશની સુવિધાને લઈને હવે ભાજપના નેતા અને લોકસભામાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રશ્નો ઉભા કરી દીધા છે. સુમિત્રા મહાજને રેલ પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખ્યો છે. પત્રમાં મહિલાઓની સુરક્ષા અને સહજતાના સંદર્ભમાં પ્રશ્ન કર્યા છે. સાથે રેલમંત્રી પાસે એ પણ જવાબ માગ્યો છે કે, શું ઈન્દોરના રેલવે સ્ટેશનના પ્લેફોર્મ પર મસાજ પાર્લર […]

ભારતીય ટ્રેનોમાં મસાજની સેવાને લઈ ઘમાસાણ, ભાજપ નેતા સુમીત્રા મહાજને ઉઠાવ્યા આ સવાલ
Follow Us:
| Updated on: Jun 15, 2019 | 2:35 PM

ભારતીય રેલવેની ટ્રેનોમાં માલિશની સુવિધાને લઈને હવે ભાજપના નેતા અને લોકસભામાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજને પ્રશ્નો ઉભા કરી દીધા છે. સુમિત્રા મહાજને રેલ પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખ્યો છે. પત્રમાં મહિલાઓની સુરક્ષા અને સહજતાના સંદર્ભમાં પ્રશ્ન કર્યા છે. સાથે રેલમંત્રી પાસે એ પણ જવાબ માગ્યો છે કે, શું ઈન્દોરના રેલવે સ્ટેશનના પ્લેફોર્મ પર મસાજ પાર્લર ખોલવાનો પણ શું કોઈ પ્રસ્તાવ છે. મહત્વનું છે કે, અગાઉ ભાજપના સાંસદ શંકર લાલવાની પણ રેલવેમાં મસાજ યોજના પર રેલપ્રધાનને પત્ર લખી ચૂક્યા છે. સાંસદ શકર લાલવાનીએ ભારતીય સંસ્કૃતીને ધ્યાનમાં રાખીને મસાજ સેવાને સ્તરહિન કહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

આ પણ વાંચોઃ જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક VIDEO વાયરલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય રેલવેના ઈતિહાસમાં પહેલી વખત રતલામ મંડળે ઈન્દોરથી ઉપડતી 39 ટ્રેનમાં માલિશની સુવિધાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જો કે સુવિધા ક્યારથી શરૂ થશે તેની કોઈ તારીખ જાહેર નથી કરાઈ. પરંતુ અધિકારી મુજબ સવારના 6થી રાત્રીના 10 વાગ્યા સુધીમાં આ સેવા આપવામાં આવશે. બીજી તરફ આ સુવિધા બોડી મસાજ નહીં પણ માત્ર માથું અને હાથ-પગ જેવા અંગોમાં મસાજ કરી અપાશે. જેના માટે મુસાફરે 100થી 300 રૂપિયા સુધીનું પેકેજ લેવું પડશે. જેને લઈને 90 લાખ સુધી આવકમાં વધારો થવાનો દાવો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">