બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, ઉત્તરપ્રદેશમાં પણ 24 લોકોએ ગુમાવ્યો જીવ

|

Sep 28, 2020 | 12:20 PM

બિહારના અલગ અલગ જિલ્લામાં આકાશીય વીજળીએ કાળો કેર વર્તાવ્યો છે. વીજળી પડવાથી અત્યારસુધીમાં 83 લોકોના જીવ ગયા છે. મુખ્યમંત્રીએ તમામ મૃતકના પરિવારજનોને 4 લાખ રુપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બિહારના મોટાભાગના વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.   Web Stories […]

બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, ઉત્તરપ્રદેશમાં પણ 24 લોકોએ ગુમાવ્યો જીવ

Follow us on

બિહારના અલગ અલગ જિલ્લામાં આકાશીય વીજળીએ કાળો કેર વર્તાવ્યો છે. વીજળી પડવાથી અત્યારસુધીમાં 83 લોકોના જીવ ગયા છે. મુખ્યમંત્રીએ તમામ મૃતકના પરિવારજનોને 4 લાખ રુપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બિહારના મોટાભાગના વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા, 410 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય અન્ય પાર્ટીના નેતાઓએ 83 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. બિહારના અલગ અલગ 23 જિલ્લામાં વીજળી પડવાથી લોકોના મોત થયા છે. ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધારે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. મધુબની અને નબાદા જિલ્લામાં પણ 8-8 લોકોના જીવ ગયા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આગામી 72 કલાક સુધી બિહારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ફક્ત બિહારમાં જ 83 લોકોના મોતનું તાંડવ નથી સર્જાયું પણ ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાથી અંદાજે 24 લોકોના જીવ ગયા છે. જો કે ઘણાં લોકો ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે. સરકારે લોકોને ઘરમાં જ રહેવા અને સાવચેતી દાખવવા માટે અપીલ કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:58 pm, Thu, 25 June 20

Next Article