AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત

લોકસભાની ચૂંટણીના પરિણામો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમ વખત નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં જશે અને મોહન ભાગવતની મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મેના રોજ મુખ્યાલયમાં જશે અને RSSના વડા મોહન ભાગવત સાથે ચૂંટણીના પરિણામોને લઈ ચર્ચા કરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે 2014માં […]

ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત
| Updated on: May 18, 2019 | 10:43 AM
Share

લોકસભાની ચૂંટણીના પરિણામો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યાં બાદ પ્રથમ વખત નાગપુર સ્થિત RSS મુખ્યાલયમાં જશે અને મોહન ભાગવતની મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મેના રોજ મુખ્યાલયમાં જશે અને RSSના વડા મોહન ભાગવત સાથે ચૂંટણીના પરિણામોને લઈ ચર્ચા કરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે 2014માં સત્તા મેળવ્યાં આ પ્રથમ ઘટના હશે કે વડાપ્રધાન RSS મુખ્યાલયની મુલાકાત લેશે.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રસના MLA અને લોકસભાના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું મોત, ફ્લાઈટ ચૂકી જતાં બસમાં આવી રહ્યો હતો પરિવાર

RSSના ટોચના કાર્યકરો 21-22 મે રોજ દિલ્હીમાં રહેશે. સૂત્રો મુજબ મોહન ભાગવત, ભાયાજી જોશી, સુરેશ સોની પણ દિલ્હીમાં હાજર રહી શકે છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ થોડા દિવસો સુધી અમદાવાદમાં રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">