VIDEO: દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં બોટ પલટી જતા 12 લોકોના મોત, 62 મુસાફર હતા સવાર

|

Sep 15, 2019 | 12:10 PM

આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક બોટ ડૂબવાથી 12 લોકોના મોત થયા છે. અને 25થી વધુ લોકો લાપતા છે. હોળીમાં ક્રૂ મેમ્બર સહિત 62 લોકો સવાર હતા. અધિકારીઓએ કહ્યું કે, રાજ્ય પર્યટન બોર્ડ દ્વારા સંચાલિત બોટમાં 63 લોકો સવાર હતા. જેમાંથી 23 લોકોને બચાવી લેવાયા છે. લાપતા લોકોને શોધવા માટે ONGCના હેલિકોપ્ટર અને NDRFની ટીમને […]

VIDEO: દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં બોટ પલટી જતા 12 લોકોના મોત, 62 મુસાફર હતા સવાર

Follow us on

આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક બોટ ડૂબવાથી 12 લોકોના મોત થયા છે. અને 25થી વધુ લોકો લાપતા છે. હોળીમાં ક્રૂ મેમ્બર સહિત 62 લોકો સવાર હતા. અધિકારીઓએ કહ્યું કે, રાજ્ય પર્યટન બોર્ડ દ્વારા સંચાલિત બોટમાં 63 લોકો સવાર હતા. જેમાંથી 23 લોકોને બચાવી લેવાયા છે. લાપતા લોકોને શોધવા માટે ONGCના હેલિકોપ્ટર અને NDRFની ટીમને રાહત અને બચાવ કાર્ય માટે બોલાવ્યા છે.

આ પણ વાંચોઃ 5 લાખ કરોડની અર્થવ્યવસ્થાના પ્રશ્ન પર રેલ પ્રધાન પીયૂષ ગોયલે ન્યૂટન અને આઈન્સ્ટાઈનને ભેળવી દીધા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ અધિકારીઓ સાથે વાત કરી હતી. અને બચાવ કામગીરી માટે સૂચના આપી હતી. 2 દિવસ પહેલા ગણેશ વિસર્જનમાં મધ્યપ્રદેશ ખાતે 12 લોકોના ડૂબી જવાથી મોત થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 12:07 pm, Sun, 15 September 19

Next Article