AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનોખો રાષ્ટ્રધ્વજ બનાવવાના સપનાને પુરૂ કરવા માટે વેચી દીધુ ઘર, હવે છે આ ઈચ્છા

રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકની અંદર સન્માનનો ભાવ હોય છે પણ આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ મનમાં રાષ્ટ્રધ્વજ માટે તેની ભાવના એવી હતી કે તેને પોતાનું ઘર વેચી દીધુ. આ વ્યક્તિનું નામ આર. સત્યનારાયણ છે, જે વણાટકામ કરે છે. સત્યનારાયણ કંઈક અલગ રીતે રાષ્ટ્રધ્વજને તૈયાર કરવા માટે ઈચ્છતા હતા. તે સિલાઈ વગર એક કાપડ પર જ રાષ્ટ્રધ્વજ તૈયાર […]

અનોખો રાષ્ટ્રધ્વજ બનાવવાના સપનાને પુરૂ કરવા માટે વેચી દીધુ ઘર, હવે છે આ ઈચ્છા
| Updated on: May 16, 2019 | 6:01 AM
Share

રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકની અંદર સન્માનનો ભાવ હોય છે પણ આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ મનમાં રાષ્ટ્રધ્વજ માટે તેની ભાવના એવી હતી કે તેને પોતાનું ઘર વેચી દીધુ. આ વ્યક્તિનું નામ આર. સત્યનારાયણ છે, જે વણાટકામ કરે છે.

સત્યનારાયણ કંઈક અલગ રીતે રાષ્ટ્રધ્વજને તૈયાર કરવા માટે ઈચ્છતા હતા. તે સિલાઈ વગર એક કાપડ પર જ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવા ઈચ્છતા હતા. ઘણાં દિવસો દિવસોથી આ કામ કરવા ઈચ્છતા સત્યનારાયણને તેના આ સપનાને પુરા કરવા માટે રૂપિયા 6.5 લાખ રૂપિયાની જરૂર હતી. તે માટે સત્યનારાયણે તેનું ઘર પણ વેચી દીધુ હતું. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં તેને 4 વર્ષનો સમય લાગ્યો.

8X12ના રાષ્ટ્રધ્વજને તૈયાર કરવો સત્યનારાયણ માટે એક અનોખો અનુભવ હતો. તેમને દાવો કર્યો કે એક જ કાપડ પર તૈયાર થયેલો એક પણ રાષ્ટ્રધ્વજ નથી. બધા જ રાષ્ટ્રધ્વજને કેસરી, સફેદ અને લીલા રંગના કાપડને સીલાઈ કરીને તૈયાર કરવામાં આવે છે. હવે સત્યનારાયણ તેમના સપનાને આગળ લઈ જઈને આ રાષ્ટ્રધ્વજને લાલ કિલ્લા પર ફરકાવવા ઈચ્છે છે.

આ પણ વાંચો: ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાખાપટનમની રેલીમાં સત્યનારાયણે તેમને આ ખાસ રાષ્ટ્રધ્વજ આપ્યો હતો પણ તેની વિશેષતાને જણાવવાની તેમને તક મળી નહતી. સત્યનારાયણે કહ્યું કે આવો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની પ્રેરણા તેમને ‘લિટિલ ઈન્ડિયન્સ’ નામની શોર્ટ ફિલ્મથી મળી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">