અમિત શાહ, નડ્ડા, જયશંકર, માંડવીયા અને પાટીલે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ, જુઓ

ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન તરીકે મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં અમિત શાહ સહિત આ પાંચ ભાજપના નેતાઓએ શપથ લીધા, જે ગુજરાતમાંથી સાંસદ છે. વડાપ્રધાન તરીકે સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીએ શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા છે.

| Updated on: Jun 09, 2024 | 8:46 PM
4 / 6
એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ છે. તેઓ મોદી સરકારની અગાઉની ટર્મમાં વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ એ ફરી એકવાર કેબિનેટ પ્રધાનના રુપમાં શપથગ્રહણ કર્યા હતા.

એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ છે. તેઓ મોદી સરકારની અગાઉની ટર્મમાં વિદેશ પ્રધાન રહ્યા હતા. તેઓ એ ફરી એકવાર કેબિનેટ પ્રધાનના રુપમાં શપથગ્રહણ કર્યા હતા.

5 / 6
મનસુખ માંડવીયા ગુજરાતની પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મોદી સરકારની બીજી ટર્મમાં તેઓ દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન રહ્યા હતા. મોદી મંત્રીમંડળમાં તેઓએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે.

મનસુખ માંડવીયા ગુજરાતની પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મોદી સરકારની બીજી ટર્મમાં તેઓ દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન રહ્યા હતા. મોદી મંત્રીમંડળમાં તેઓએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે.

6 / 6
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠક પરથી લોકસભા બેઠકના સાંસદ સભ્ય સીઆર પાટીલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આમ ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન પદ તરીકે સ્થાન મળ્યું છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠક પરથી લોકસભા બેઠકના સાંસદ સભ્ય સીઆર પાટીલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આમ ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ પ્રધાન પદ તરીકે સ્થાન મળ્યું છે.

Published On - 8:36 pm, Sun, 9 June 24